શોધખોળ કરો

આતંકી હાફિઝ સઈદ બન્યો ભિખારી, વાટકો લઈ ઉઘરાવી રહ્યો છે પૈસા

નવી દિલ્લી: મંગળવારે બકરી ઈદ છે અને તે પહેલા કશ્મીરથી પોકારાયેલી આહ એ આતંકના સૌથી મોટા આકાને ભિખમંગો બનાવી દીધો છે. કશ્મીરના નામ પર નવા કાવતરા ઘડી રહેલા હાફિઝ સઈદ હવે પાકિસ્તાનમાં હાથમાં વાટકો લઈ ભીખ માંગી રહ્યો છે. હાફિઝ સઈદ જાહેરમાં અપીલ કરી રહ્યો છે કે ભાઈઓ તમારા માલથી મુજાહિદ્દીન ભાઈઓના હાથને મજબૂત બનાવો, જેહાદ રોજા અને નમાઝની જેમ પવિત્ર છે. તેમાં તમે પણ ફાળો આપો. હાફિઝ સઈદના આતંકી ગ્રુપના એક સંગઠન ફલાઈ-એ-ઈંસાનિયતના ચેરમેન છે. જે હાફિઝ સઈદના કહેવાથી પાકિસ્તાનમાં કરાચીથી ઈસ્લામાબાદ સુધી ફાળાના નામે પૈસા માગી રહ્યો છે. હાફિઝે ફાળો માગવા માટે આખા પાકિસ્તાનમાં કેમ્પ લગાવ્યા છે. જમાતના આતંકી જાહેરમાં બકરાના નામે 16 હજાર રૂપિયા, ગાયના નામ પર 63 હજાર રૂપિયા અને કુર્બાનીના નામ પર 9 હજાર રૂપિયા વસૂલી રહ્યા છે. કશ્મીરી પરિવારના મદદના નામે દસ હજાર રૂપિયા, કશ્મીરીઓની સારવાર માટે 30 હજાર રૂપિયાની ભિખ હાફિઝ માગી રહ્યો છે. ફાળા માટે બેનર પોસ્ટરોની સાથે પાકિસ્તાનના પંજાબના વિજયવાલી ગામમાં હાફિઝ સઈદના આતંકીઓ ફરી-ફરીને પૈસા ઉઘરાવે છે. ગઈ ઈદ બાદ હવે બકરીઈદ પર હાફિઝ સઈદનું આતંકી સંગઠન સાથે જોડાયેલી ફલાઈ-એ-ઈંસાનીયત પાકિસ્તાનમાં લોકો પાસેથી કશ્મીરના નામે ફાળો ઉઘરાવી રહ્યું છે. પણ હવે તેમનો ઉદ્દેશ્ય આ પૈસાથી કશ્મીરમાં ઝેર ઘોળવાનો છે. હાફિઝ સઈદે કશ્મીરમાં દહેશત ફેલાવવા માટે 3500 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ રાખ્યો થે. ભિખ માંગીને કશ્મીરમાં ફરી અમન લૂંટવાની કોશિશ કરી રહેલા સઈદની આ હરકતનો અંદાજ ભારતીય એજંસીઓને આવી ચૂક્યો છે. આ માટે સરકારે પહલેથી જ દરેક એ રસ્તાને બંધ કરવાની તૈયારી કરી લીધી છે, જેને સહારે હાફિઝે ભીખ માંગીને ભેગા કરેલા પૈસા મોકલાવી શકે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget