શોધખોળ કરો

બેંગકોકમાં PM મોદીએ કહ્યું- ભારતે આતંકવાદ, અલગાવવાદ પાછળના એક મોટા કારણને કર્યું નષ્ટ

પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણય અંગે વાત કરતા કહ્યું કે ભારતે આતંકવાદ અને અલગાવવાદ પાછળના એક મોટા કારણને ખતમ કરી દીધું છે.

બેંગકોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસના પ્રવાસે થાઇલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદી થાઇલેન્ડમાં આસિયાન-ઈન્ડિયા, ઇસ્ટ એશિયા અને RCEP સમિટમાં ભાગ લેશે. બેંગકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં ‘સ્વાસ્દી પીએમ મોદી’ઇવેન્ટમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણય અંગે વાત કરતા કહ્યું કે ભારતે આતંકવાદ અને અલગાવવાદ પાછળના એક મોટા કારણને નષ્ટ કરી દીધો છે. પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર તે લક્ષ્યોને પૂરુ કરવાની દિશામાં કામ કરી રહી છે જે પહેલા અસંભવ પ્રતીત થતા હતા. મોદીએ કહ્યું, જે કામ કરી બતાવે છે, તેમની પાસેથી લોકોની અપેક્ષાઓ પણ વધુ હોય છે. પીએમ મોદીએ કરતારપૂર કોરિડરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવે શ્રદ્ધાળુઓ સ્વતંત્રતાથી કરતારપૂર સાહિબ જઈ શકશે. પીએમ મોદીએ કહ્યું ગુરુ નાનક દેવજીની 550મી જયંતિના પવિત્ર પર્વ પર ભારત સરકાર વિશ્વભરમાં કાર્યક્રમ આયોજીત કરી રહી છે. ગુરુ નાનક દેવજીના વિચાર સમગ્ર માનવાતની ધરોહર છે. તે આપણી જવાબદારી છે કે પોતાની વિરાસતનો લાભ દુનિયાને આપીએ. તેઓએ કહ્યું ભારતમાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા તીર્થ સ્થળોના આકર્ષણને વધારવા સરકાર સતત કાર્ય કરી રહી છે. લદ્દાખથી લઈ બૌધગયા, સારનાથથી સાંચી સુધી, જ્યાં જ્યા ભગવાન બુદ્ધના સ્થળ છે. તેમની કનેક્ટિવિટી માટે અભૂતપૂર્વ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી હતી. મોદીએ કહ્યું ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા બદલાવના કારણે જનતાએ ફરી તેમની સરકારને જનાદેશ આપ્યો છે. તેઓએ કહ્યું ભારત પાંચ હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે દિશામાં આકરી મહેનત કરી રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget