શોધખોળ કરો

Russia Ukraine War: ભારત સહિત પાંચ દેશોમાંથી યુક્રેનના રાજદૂતને હટાવાયા, રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyની મોટી કાર્યવાહી

રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ મોટો નિર્ણય લીધો છે

Ukraine Sacked Ambassadors: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ મોટો નિર્ણય લીધો છે. તેમણે જર્મની, ભારત, ચેક રિપબ્લિક, નોર્વે અને હંગેરીમાંથી યુક્રેનના રાજદૂતોને હટાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી માટે આદેશમાં કોઈ કારણ આપવામાં આવ્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર જાહેર કરાયેલા આદેશ અનુસાર તેમણે જર્મનીમાં યુક્રેનના રાજદૂત એન્ડ્રી મેલનિકને હટાવવામાં આવ્યા છે. આ આદેશ યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર 9 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આ સાથે જ ઝેલેન્સકીએ હંગેરી, ચેક રિપબ્લિક, નોર્વે અને ભારતમાં યુક્રેનના રાજદૂતોને પણ હટાવ્યા છે. ઝેલેન્સકીએ તેમના રાજદ્વારીઓને યુક્રેન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન અને લશ્કરી સહાય એકત્ર કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે યુક્રેન 24 ફેબ્રુઆરીથી રશિયાના આક્રમણને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જર્મની સાથે યુક્રેનના સંબંધોને લઈને મામલો સંવેદનશીલ રહ્યો છે. જર્મની રશિયન ઉર્જા પુરવઠા પર ખૂબ નિર્ભર છે અને હાલમાં કેનેડામાં જર્મન નિર્મિત ટર્બાઇનની જાળવણીને લઈને બંને દેશો વચ્ચે મતભેદ છે. જર્મની ઇચ્છે છે કે કેનેડા રશિયન કુદરતી ગેસ જાયન્ટ ગેઝપ્રોમને ટર્બાઇન પરત કરે જેથી તેઓ યુરોપને ગેસ સપ્લાય કરી શકે. બીજી તરફ, યુક્રેને કેનેડાને ટર્બાઇન રાખવા વિનંતી કરતા કહ્યું છે કે તેને રશિયા મોકલવું મોસ્કો પર લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન હશે.

ઝેલેન્સકીએ જર્મનીમાં યુક્રેનના રાજદૂતને પણ હટાવ્યા

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા જર્મનીમાં યુક્રેનના રાજદૂત એન્ડ્રી મેલનિકને હટાવવાને એક મોટું પગલું માનવામાં આવે છે. આન્દ્રે મેલનિકને 2014 ના અંતમાં જર્મનીમાં રાજદૂત તરીકે ઝેલેન્સકી અગાઉના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓ જર્મનીમાં રાજકારણીઓ અને રાજદ્વારીઓમાં જાણીતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget