શોધખોળ કરો

Union Budget 2025 LIVE : કરદાતા પર સરકાર મહેરબાન, ઇન્કમટેક્સને લઇને મોટી જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.  આ વર્ષનું બજેટ ખાસ રહેવાનું છે. બજેટ 2025માં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અનેક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

LIVE

Key Events
Union budget 2025 live updates key announcements income tax gst agriculture economy highlights  Union Budget 2025 LIVE :  કરદાતા પર સરકાર મહેરબાન, ઇન્કમટેક્સને લઇને મોટી જાહેરાત
નિર્મલા સીતારમણ કરી રહ્યાં બજેટ રજૂ
Source : ANI

Background

15:09 PM (IST)  •  01 Feb 2025

Union Budget 2025: આ જનતાનું બજેટ છે - પીએમ મોદી

બજેટ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું, આ બજેટથી રોકાણ આવશે. આ બજેટ જનતાનું છે. આ જનતા જનાર્દનનું બજેટ છે. આ માટે હું નિર્મલા સીતારમણ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. પીએમ મોદીએ કહ્યું, આજે દેશ વિકાસ અને વિરાસત પર ચાલી રહ્યો છે. આ એક એવું બજેટ છે જે ચારે બાજુથી રોજગારીનું સર્જન કરશે. આ બજેટમાં પ્રવાસન રોજગારી આપશે.

12:38 PM (IST)  •  01 Feb 2025

Union Budget 2025: ન્યુક્લિયર એનર્જી મિશન માટે મોટી જાહેરાત

- 2047 સુધીમાં ઓછામાં ઓછી 100 GW ન્યુક્લિયર એનર્જીનો વિકાસ.

- 20,00 કરોડના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે એટોમિક એનર્જી મિશનની સ્થાપના કરવામાં આવશે.

- ઓછામાં ઓછા પાંચ સ્વદેશી રીતે વિકસિત, નાના મોડ્યુલર રિએક્ટર 2033 સુધીમાં કાર્યરત થશે

12:34 PM (IST)  •  01 Feb 2025

Union Budget 2025: આ વસ્તુઓ પણ થઇ સસ્તી

વણકરો દ્વારા વણાયેલા કપડાં સસ્તા થશે. ચામડાની બનેલી વસ્તુઓ સસ્તી થશે. દરિયાઈ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી 30 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.- ફ્રોઝન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15 થી ઘટાડીને 5 કરવામાં આવી છે

12:33 PM (IST)  •  01 Feb 2025

Union Budget 2025: બજેટમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત

ITR અને TDS મર્યાદા વધી. ટીડીએસની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કપાતમાં વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી હતી. છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે

12:32 PM (IST)  •  01 Feb 2025

Union Budget 2025: બજેટમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત

ITR અને TDS મર્યાદા વધી. ટીડીએસની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કપાતમાં વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી હતી. છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget