શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Sri Lanka Political Crisis: સરકાર વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે આપ્યું રાજીનામું

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે સર્વપક્ષીય સરકાર બનશે

Sri Lanka Political Crisis:  આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે સર્વપક્ષીય સરકાર બનશે. જનઆક્રોશ અને દેશની સ્થિતિને જોતા છેલ્લા કેટલાક સમયથી રાજકીય પરિવર્તનની વાતો કરવામાં આવી રહી હતી અને રાષ્ટ્રપતિ ગોટાબાયા પર રાજીનામું આપવાનું સતત દબાણ હતું. આ દરમિયાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

શનિવારે હજારો લોકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમનું નિવાસસ્થાન છોડીને ભાગવું પડ્યું હતું. રાષ્ટ્રપતિ ગોટાબાયા અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની માંગ કરવામાં આવી હતી, પરંતુ બંને રાજીનામું આપવા તૈયાર ન હતા.

પીએમઓ વતી એવું કહેવામાં આવ્યું હતું કે હવે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પક્ષના નેતાઓને કહ્યું છે કે તેઓ દેશના વડા પ્રધાન પદેથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેના ઘરે યોજાયેલી નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં રાષ્ટ્રપતિ અને પીએમને પદ પરથી હટાવવા પર ચર્ચા કરાઇ હતી.

સાંસદે ટ્વીટ કર્યું

વિક્રમસિંઘેની સરકારના સાંસદ રઉફ હકીમે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે નેતાઓએ પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામાની ઓફર કરી છે. જોકે, આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય સ્પીકર લેશે.

શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે કે શનિવારે દિવસ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓ અચાનક શ્રીલંકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા દેશ છોડીને ભાગી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રીલંકાના લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મોંઘવારી ટોચ પર છે. લોકોની જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. લોકો આ માટે સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget