શોધખોળ કરો

શું પાણીથી કોરોના વાયરસનો પૂરી રીતે નાશ કરી શકાય છે? જાણો રશિયાના વૈજ્ઞાનિકોએ શું કર્યો દાવો...

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઉકળતા તાપમાન પર પાણી Sars-CoV-2ને પૂરી રીતે અને તરત જ મારી નાખે છે.

Corornavirus: કોરોના વાયરસ પર ચાલીરહેલ સંશોધનની વચ્ચે રશિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પાણી કોરોના વાયરસને પૂરી રીતે ખત્મ કરી શકે છે. શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉકલથા તાપમાન પર પાણી Sars-CoV-2 વાયરસને પૂરી રીતે અને તરત નાશ કરે છે. શું પાણી કોરોના વાયરસને મારી શકે છે? રશિયાના વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, 72 કલાકમાં પાણી કોરોના વાયરસનો પૂરી રીતે નાશ કરી શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે, વાયરસની સુગમનતા પાણીના તાપમાન પર પ્રત્યક્ષ રીતે આધાર રાખેછે. રૂમના તાપમાનના પાણીમાં 24 કલાકમાં વાયરસના પાર્ટિકલ્સ 90 ટકા અને 72 કલાકની અંદર 99.9 ટકા પૂરી રીતે ખત્મ થઈ જાય છે. રશિયન ફેડરિલ સર્વિસ ફોર હ્યૂમન વેબલીંગ તફથી ગુરુવારે પ્રકાશિત થનાર રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઉકળતા તાપમાન પર પાણી Sars-CoV-2ને પૂરી રીતે અને તરત જ મારી નાખે છે. આ વાયરસ કેટલીક સ્થિતિમાં પાણી પર રહી શકે છે, પરંતુ સમુદ્ર અથવા તાજા પાણીમાં ન તો વધે છે અને ન તો રહે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, લિનોલિયમ, ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ પર વાયરસ 48 કલાક સુધી સક્રીય રહે છે. રશિયાના વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી આ વાત સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, એથિલ અને આઈસોપ્રોપિલસ આલ્હોકોલનું 30 ટકા મિશ્રણ અડધા કલાકમાં વાયરસના એક મિલિયન પાર્ટિકલ્સને મારવા માટે પૂરતા છે. જોકે આ પેહલાના સંશોધનમાં એથિલ અને આઈસોપ્રોપિલ, આહ્લોકોલના 60 ટકા મિશ્રણથી વાયરસને મારવાની વાત કહેવામાં આવી હતી. સંશોધનમાં કોલોરીન ડિસઇન્ફેક્ટન્ટની વાયરસ વિરૂદ્ધ ભૂમિકાને ઉજાગર કરતાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી પણ 30 સેકન્ડમાં સાર્સ-કોવિ-2ને પૂરી રીતે અને પ્રભાવી રીતે સાફ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Embed widget