શોધખોળ કરો

શું પાણીથી કોરોના વાયરસનો પૂરી રીતે નાશ કરી શકાય છે? જાણો રશિયાના વૈજ્ઞાનિકોએ શું કર્યો દાવો...

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઉકળતા તાપમાન પર પાણી Sars-CoV-2ને પૂરી રીતે અને તરત જ મારી નાખે છે.

Corornavirus: કોરોના વાયરસ પર ચાલીરહેલ સંશોધનની વચ્ચે રશિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પાણી કોરોના વાયરસને પૂરી રીતે ખત્મ કરી શકે છે. શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉકલથા તાપમાન પર પાણી Sars-CoV-2 વાયરસને પૂરી રીતે અને તરત નાશ કરે છે. શું પાણી કોરોના વાયરસને મારી શકે છે? રશિયાના વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, 72 કલાકમાં પાણી કોરોના વાયરસનો પૂરી રીતે નાશ કરી શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે, વાયરસની સુગમનતા પાણીના તાપમાન પર પ્રત્યક્ષ રીતે આધાર રાખેછે. રૂમના તાપમાનના પાણીમાં 24 કલાકમાં વાયરસના પાર્ટિકલ્સ 90 ટકા અને 72 કલાકની અંદર 99.9 ટકા પૂરી રીતે ખત્મ થઈ જાય છે. રશિયન ફેડરિલ સર્વિસ ફોર હ્યૂમન વેબલીંગ તફથી ગુરુવારે પ્રકાશિત થનાર રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઉકળતા તાપમાન પર પાણી Sars-CoV-2ને પૂરી રીતે અને તરત જ મારી નાખે છે. આ વાયરસ કેટલીક સ્થિતિમાં પાણી પર રહી શકે છે, પરંતુ સમુદ્ર અથવા તાજા પાણીમાં ન તો વધે છે અને ન તો રહે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, લિનોલિયમ, ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ પર વાયરસ 48 કલાક સુધી સક્રીય રહે છે.
રશિયાના વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી આ વાત સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, એથિલ અને આઈસોપ્રોપિલસ આલ્હોકોલનું 30 ટકા મિશ્રણ અડધા કલાકમાં વાયરસના એક મિલિયન પાર્ટિકલ્સને મારવા માટે પૂરતા છે. જોકે આ પેહલાના સંશોધનમાં એથિલ અને આઈસોપ્રોપિલ, આહ્લોકોલના 60 ટકા મિશ્રણથી વાયરસને મારવાની વાત કહેવામાં આવી હતી. સંશોધનમાં કોલોરીન ડિસઇન્ફેક્ટન્ટની વાયરસ વિરૂદ્ધ ભૂમિકાને ઉજાગર કરતાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી પણ 30 સેકન્ડમાં સાર્સ-કોવિ-2ને પૂરી રીતે અને પ્રભાવી રીતે સાફ કરી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
મહાયુદ્ધના 26મા દિવસે શાંતિની આશા: ટ્રમ્પે ઈરાનને મોકલી 15 મુદ્દાની ફોર્મ્યુલા, સામે ઈરાને મૂકી 5 આકરી શરતો
મહાયુદ્ધના 26મા દિવસે શાંતિની આશા: ટ્રમ્પે ઈરાનને મોકલી 15 મુદ્દાની ફોર્મ્યુલા, સામે ઈરાને મૂકી 5 આકરી શરતો
પહેલા પોતાનું કાપ્યું, હવે આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકે છે ઈરાન ? ભારત સહિત તમામ પર ખતરો
પહેલા પોતાનું કાપ્યું, હવે આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકે છે ઈરાન ? ભારત સહિત તમામ પર ખતરો
'અમેરિકા સાથે નહીં થાય કોઈ વાત...', પાકિસ્તાનની જમીન પરથી ઇરાને ટ્રમ્પને આપ્યો કડક સંદેશ
'અમેરિકા સાથે નહીં થાય કોઈ વાત...', પાકિસ્તાનની જમીન પરથી ઇરાને ટ્રમ્પને આપ્યો કડક સંદેશ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
Embed widget