શોધખોળ કરો

Imran Khan News: ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહાર ફાયરિંગ, ઈમરાન ખાન કોર્ટની અંદર હાજર

પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ફાયરિંગની ઘટના બની છે.  ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે G-13 અંડરપાસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

Pakistan: પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ફાયરિંગની ઘટના બની છે.  ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે G-13 અંડરપાસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ પછી પૂર્વ પીએમ ઈમરાન ખાનને કોર્ટ રૂમમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે ફાયરિંગ દરમિયાન કોઈ અધિકારીને ઈજા થઈ નથી.  અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

જો કે ગોળીબારની 15 મિનિટ બાદ કોર્ટની બહાર સુરક્ષા ક્લિયર  કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ગોળીબારના અવાજો સંભળાયા છે અને દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. આ ઘટનાના લગભગ એક કલાક બાદ ઈસ્લામાબાદના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. 

બીજી તરફ ફાયરિંગ બાદ ઈમરાન ખાને પ્રદર્શનકારીઓને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે અપીલની રીતે કહ્યું કે "મને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. હું લાહોર છોડવા માટે છેલ્લા 4 કલાકથી રાહ જોઈ રહ્યો છું" ઈસ્લામાબાદના જી 11 અને જી 13 વિસ્તારોની આસપાસ સ્થિતિ હજુ પણ તંગ છે. દેખાવકારોને વિખેરવા માટે પોલીસે ગિયર ગેસ છોડ્યો હતો. વિસ્તારમાં હજુ પણ હવાઈ ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ સાથે જ પ્રદર્શનકારીઓ દ્વારા એક વાહનને પણ સળગાવી દેવામાં આવ્યું છે.  

ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટની મોટી રાહત, તમામ 121 કેસોમાં જામીન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં હાઈકોર્ટે તેમને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. સાથે જ, કોર્ટે ઈમરાન ખાનને કોઈ પણ સંજોગોમાં 17 મે સુધી ધરપકડ ન કરવા આદેશ આપ્યા છે. આમ હાઈકોર્ટે ઈમરાન ખાનને તમામ 121 કેસમાં જામીન આપ્યા છે. 

કોર્ટ રૂમ નંબર 3માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીટીઆઈ સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઈમરાન ખાનના કેસની સુનાવણી માટે ત્રણ જજોની બેન્ચ હાજર રહી હતી. સુનાવણી પહેલા ઈમરાન ખાન પોલીસ લાઈન્સમાં હાજર રહ્યાં હતાં. ભારે સુરક્ષા વચ્ચે તેને ઈસ્લામાબાદ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદનો શ્રીનગર હાઈવે બંધ કરી દીધો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget