શોધખોળ કરો

Sri Lanka Crisis: શ્રીલંકાને સળગતું મૂકી દેશ છોડી ભાગી ગયા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે

Gotabaya Rajapaksa Escape : શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન ઘેરી લીધું, જેના કારણે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ત્યાંથી ભાગવું પડ્યું.

Sri Lanka Crisis: શ્રીલંકા છેલ્લા 70 વર્ષની સૌથી મોટી અને વિકટ આર્થિક સમસ્યાટેઝી ઘેરાયેલું છે. દેશ આર્થિક કટોકટીમાં ફસાએ;ઓ છે અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ અનેક ગણા વધી ગયા છે. આવી સ્થિતિમાં જનતા રોડ પર ઉતરી અને રાષ્ટ્રપતિઓ ભવન અને પ્રધાનમંત્રીના પોતાના ઘરને ઘેરી વળ્યાં. રાષ્ટ્રપતિ ભવન છોડી ગોટાબાયા રાજપક્ષે ભાગી ગયા. 

દેશ છોડી ભાગી ગયા ગોટાબાયા રાજપક્ષે 
શ્રીલંકામાં આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે લોકો હવે રસ્તા પર આવી ગયા છે. વિરોધ કરી રહેલા લોકો હિંસા તરફ વળ્યા છે. ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. 

રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસ્યા પ્રદર્શનકારીઓ 
વિરોધીઓના જુસ્સા એટલા વધી ગયા છે કે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા છે અને ત્યાં કબજો જમાવી લીધો છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ સરકાર શ્રીલંકામાં ખરાબ રીતે પાટા પરથી ઉતરેલી અર્થવ્યવસ્થાને પાછી લાવવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે વિરોધીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.

12 કે 13 જુલાઈએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામુ આપશે 
મળતી માહિતી મુજબ આગામી 12 કે 13 જુલાઈના દિવસે  રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામુ આપશે અને આ સાથે જ શ્રીલંકામાં રાજપક્ષે શાસનનો અંત આવશે. 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે?  જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે? જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
દેશમાં ધૂમ મચાવે છે આ સસ્તી 7-સીટર કાર, મોટામાં મોટી ફેમિલી પણ કરી શકશે આરામથી સફર
દેશમાં ધૂમ મચાવે છે આ સસ્તી 7-સીટર કાર, મોટામાં મોટી ફેમિલી પણ કરી શકશે આરામથી સફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે?  જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે? જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
Plane crash: અમેરિકામાં 8 દિવસમાં ત્રીજી વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 10નાં મૃત્યુ, અલાસ્કા ક્ષેત્રમાંથી મળ્યો કાટમાળ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
દેશમાં ધૂમ મચાવે છે આ સસ્તી 7-સીટર કાર, મોટામાં મોટી ફેમિલી પણ કરી શકશે આરામથી સફર
દેશમાં ધૂમ મચાવે છે આ સસ્તી 7-સીટર કાર, મોટામાં મોટી ફેમિલી પણ કરી શકશે આરામથી સફર
Trending Video: નદીમાં પાણી પીતા હાથી પર મગરે કર્યો હુમલો! પછી ગજરાજે બતાવ્યો પોતાની તાકાતનો પરચો, જુઓ વીડિયો
Trending Video: નદીમાં પાણી પીતા હાથી પર મગરે કર્યો હુમલો! પછી ગજરાજે બતાવ્યો પોતાની તાકાતનો પરચો, જુઓ વીડિયો
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Technology: મોબાઈલ ગરમ થવાથી લાગી શકે છે! કેટલું હોવું જોઈએ ફોનનું તાપમાન અને જો ઓવરહીટ થાય તો શું કરવું?
Technology: મોબાઈલ ગરમ થવાથી લાગી શકે છે! કેટલું હોવું જોઈએ ફોનનું તાપમાન અને જો ઓવરહીટ થાય તો શું કરવું?
Health Tips: ઈંડા ખાવાથી હૃદય રહે છે સ્વસ્થ અને અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટે છે, સંશોધનમાં મોટો ખુલાસો
Health Tips: ઈંડા ખાવાથી હૃદય રહે છે સ્વસ્થ અને અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટે છે, સંશોધનમાં મોટો ખુલાસો
Embed widget