શોધખોળ કરો

વિશ્વભરમાં Coronavirusથી 47,000થી વધારે લોકોના મોત, ઇટલીમાં ભયાનક સ્થિતિ

ઇટીલમાં કોરોનાના કારણે 13,155 લોકોના મોત થયા છે. ઉપરાંત અહીં 1,10,574 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.અમેરિકામાં 5109 લોકોના આ મહામારીને કારણો મોત થયા છે અને 215071 લોકો કોરના વાયરસથી પોઝિટિવ છે.

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર એવો છે કે સમગ્ર વિશ્વમાં 9 લાખ 35 હજાર571 લોકો તેની ઝપેટમાં આવી ગયા છે અને 47 હજારથી વધારે લોકોના મોત થયા છે. વિશ્વમાં 47206 લોકનોા મોત આ જીવલેણ બીમારીને કારણે થયા છે. ઇટલી, સ્પેન અને અમેરિકામાં થયેલ મોતોએ આ આંકડામાં વધારો કર્યો છે. જોકે વિશ્વભરમાં 1 લાખ 94 હજાર 260 લોકો આ મહામારીની અસરથી રિકવર થઈ ગયા છે. ઇટલીમાં 13,000થી વધારે મોત ઇટીલમાં કોરોનાના કારણે 13,155 લોકોના મોત થયા છે. ઉપરાંત અહીં 1,10,574 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જોકે અહીં 16,847 લોકો આ મહામારીથી રિકવર પણ થઈ ગયા છે પરંતુ વિશ્વભરમાં થયેલ 47 હજારથી મોતમાં સૌથી વધારે મોતના આંકડા ઈટલીમાંથી જ છે. અમેરિકામાં થયા 5000થી વધારે લોકોના મોત અમેરિકામાં 5109 લોકોના આ મહામારીને કારણો મોત થયા છે અને 215071 લોકો કોરના વાયરસથી પોઝિટિવ છે. આ તમામ કેસમાં 5005 એવા છે જે ખૂબ જ ગંભીર કેસ છે અને તેમની સારવાર ચાલી હી છે. સ્પેનમાં 1 લાખથી વધારે સંક્રમિત સ્પેનમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં 110574 લોકો કોરના કારણે સંક્રમિત છે. અહીં કુલ 9387 લોકોના મોત થયા છે જ્યારે 22 હજારથી વધારે લોકો રિવકર થઈ ગયા છે. ભારતમાં સ્થિતિ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 2014 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત વાયરસને કારણે થયા છે જ્યારે 132 લોકો રિકવર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યા અને ત્રણ લોકોના મોતથયા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલ તબલીઘી જમાનને કારણે કેસમાં વધારો જોવા મળ્યો છે. વિશ્વને કોરના વાયરસ આપનાર દેશ ચીનની સ્થિતિ ચીનમાં કુલ 81554 લોકો કોરના વાયરસથી સંક્રમિત છે અને અહીં છેલ્લા કેટલાક સમયથી નવા કેસ સામે આવ્યા નથી અને ન તો કોઈના મોતના અહેવાલ છેલ્લા સમયથી આવ્યા નથી. જોકે અહીં 3312 લોકોના મોત કોરોના વાયરસને કારણે થયા છે. અહીં આ બીમારીથી રિકવર થનાર લોકોની સંખ્યા 76238 છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget