શોધખોળ કરો

War: રશિયાએ સીઝફાયર કર્યું તો અમેરિકાએ કર્યો કટાક્ષ, કહ્યું- આ બધુ ઓક્સિજન લેવા માટેની.......

બાઇડેનનું આ નિવેદન પુતિનના તે નિવેદનના ઠીક બાદ આવ્યું છે, જેમાં તેમને રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે દિવસ સુધી સીઝફાયરનો આદેશ આપ્યો છે.

Russia Ukriane Siege Fire: અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર કટાક્ષ કર્યો છે, તેમને તેમના સીઝફાયરની મજાક ઉડાવતા કહ્યું કે, યૂક્રેનના હુમલાથી ત્રસ્ત થઇને તે સીઝ ફાયર દ્વારા પોતાનો ઓક્સિજન શોધી રહ્યાં છે.

બાઇડેનનું આ નિવેદન પુતિનના તે નિવેદનના ઠીક બાદ આવ્યું છે, જેમાં તેમને રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે દિવસ સુધી સીઝફાયરનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું કે, સીઝફાયર એટલા માટે કરવામાં આવી રહ્યું છે  કેમકે રશિયન ઓર્થૉડૉક્સ ક્રિસમસનો તહેવાર મનાવવા જઇ રહ્યા છે. 

Russia Ukraine War: યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનો આદેશ, યુક્રેનમાં બે દિવસ યુદ્ધવિરામની જાહેરાત -
Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે દિવસ માટે યુદ્ધવિરામનો આદેશ આપ્યો છે. એટલે કે ગુરુવાર (6 જાન્યુઆરી) અને શુક્રવારે (7 જાન્યુઆરી)એ યુદ્ધવિરામ રહેશે.

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુતિને આ નિર્ણય આધ્યાત્મિક નેતા પેટ્રિઆર્ક કિરીલની વિનંતી પર લીધો છે. આ યુદ્ધવિરામ યુક્રેનમાં 6 જાન્યુઆરીની બપોરથી 7 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી 36 કલાક સુધી ચાલશે. સાથે જ યુક્રેને તેને દંભ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ માત્ર દંભ છે.

યુક્રેને શું કહ્યું ?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે ટ્વીટ કર્યું, "સૌથી પ્રથમ, યુક્રેને કોઈ વિદેશી જમીન પર હુમલો કર્યો નથી અથવા નાગરિકોને માર્યા નથી. અમારી સેનાએ માત્ર સૈનિકોને માર્યા છે. રશિયાએ પહેલા આપણી કબજે કરેલી જમીન છોડી દેવી જોઈએ. આ હિપોક્રસી તમારી પાસે રાખો.”

યુદ્ધ કેટલા સમયથી ચાલી રહ્યું છે ?
રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલયે જણાવ્યું કે આધ્યાત્મિક નેતા પેટ્રિયાર્ક કિરિલની વિનંતી બાદ સંરક્ષણ પ્રધાનને યુદ્ધવિરામ અંગે આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઈમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત ઘણા દેશોએ ખુલ્લેઆમ યુક્રેનને સમર્થન આપ્યું છે. તે જ સમયે, પુતિન આ દેશોના જોડાણ સામે સતત આક્રમક સ્વરૂપ અપનાવી રહ્યા છે. જોકે, ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને તેમણે બે દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કર્યો હતો. છેલ્લા લગભગ 10 મહિનામાં આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. રશિયા અને યુક્રેન હાલમાં આ યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈપણ પ્રકારની વાતચીત કરી રહ્યા નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget