શોધખોળ કરો

કયા બ્લડ ગ્રુપને છે કોરોનાનો સૌથી વધારે ખતરો? રિસર્ચમાં શું થયો મોટો ખુલાસો? જાણો

કોરોના વાયરસ જ્યારથી આવ્યો છે ત્યારથી લઈને અલગ-અલગ વાતો સામે આવી રહી છે. ઘણીવાર દાવા કરવામાં આવ્યા છે કે, ગરમીમાં કોરોનાનો પ્રભાવ ઓછો થશે

કોરોના વાયરસ જ્યારથી આવ્યો છે ત્યારથી લઈને અલગ-અલગ વાતો સામે આવી રહી છે. ઘણીવાર દાવા કરવામાં આવ્યા છે કે, ગરમીમાં કોરોનાનો પ્રભાવ ઓછો થશે જ્યારે ઘણીવાર કહેવામાં આવ્યું છે કે, ઉંમરલાયક લોકોને કોરોનાથી વધારે ખતરો છે. પરંતુ શું અલગ-અલગ બ્લડ ગ્રુપના લોકો પર કોરોનાનો ખતરો પણ અલગ છે. જોકે જર્મની અને નોર્વેના સંશોધન કર્તાઓએ કોરોનાની સાથે અલગ-અલગ રક્ત સમૂહોના સંબંધનું રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં ઘણી વાતો સામે આવી છે. આ શોધને ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત કરવામાં આવી હતી. તેમણે ઈટલી અને સ્પેનના 1610 દર્દીઓનું રિસર્ચ કર્યું હતું જેમાં કોવિડ-19ના કારણે શ્વાસ લેવાનું તંત્ર ફેલ થઈ ગયું હતું. આ ગંભીર મામલો હતો જેનાથી ઘણાં લોકોના મોત થયા છે. રિસર્ચમાં સામે આવ્યું કે, કોરોનાના સર્વાધિક ખતરો ‘એ’ બ્લડ ગ્રુપવાળાઓને છે. જ્યારે ‘ઓ’ બ્લડ ગ્રુપવાળાઓમાં કોરોનો ખતરો બહુ ઓછો છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે, જો કોઈ ‘એ’ બ્લડ ગ્રુપવાળો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ઓક્સિજન આપવા અથવા વેન્ટિલેટર પર રાખવાની સંભાવના ‘ઓ’ ગ્રુપવાળાથી બે ઘણી વધારે હોય છે પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, એવું બિલકુલ નથી કે ઓ બ્લડ ગ્રુપવાળા સંક્રમિત નહી થાય પરંતું તેમને ખતરો ઓછો છે. ઓ ગ્રુપવાળા યૂનિવર્સલ ડોનર પણ થાય છે એટલે જરૂર પડે તો તેમનું બ્લડ ગમે તે વ્યક્તિને ચઢાવી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget