શોધખોળ કરો
Numerology Rashifal: આપની જન્મતારીખના અંક પરથી જાણો સોમવારનો દિવસ કેવો વિતશે
Numerology Prediction: આજે 23 સપ્ટેમ્બર સોમવારનો દિવસ આપની જન્મતારીખના અંક મુજબ અંકજ્યોતિષ પ્રમાણે કેવો જશે. જાણીએ અંક જ્યોતિષ શું કહે છે
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો દસપ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

સોમવાર 1 મૂલાંક વાળા લોકો માટે આત્મવિશ્વાસથી ભરેલો દિવસ રહેવાનો છે. કોઈપણ પ્રકારના જોખમી પગલા લેવાનું ટાળો. પ્રેમની દ્રષ્ટિએ આ સમય તમારા માટે એટલો સારો નથી. પરિવારમાં દરેકનો સહયોગ મળે તેમ જણાય છે.
Published at : 23 Sep 2024 07:57 AM (IST)
આગળ જુઓ





















