શોધખોળ કરો
Astrology: ઘરમાં પોપટ પાળવાથી શું થાય છે, કયા ગ્રહો આપે છે શુભ ફળ, જાણો
Pet Astrology: ઘરમાં પોપટ રાખવો કે પોપટ પાળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પોપટનો સંબંધ ગ્રહ સાથે છે. જો તમે ઘરમાં પોપટ રાખો છો તો તમારો આ ગ્રહ મજબૂત બને છે. આવો જાણીએ પોપટ પાળવાના ફાયદા.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/5

ઘરમાં પોપટ રાખવો ખૂબ જ શુભ હોય છે. પોપટ રાખવાથી ઘરમાં આર્થિક લાભ થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. પોપટને ભગવાન કામદેવનું વાહન માનવામાં આવે છે. સાથે જ પોપટનો સંબંધ ધનના દેવતા કુબેર સાથે પણ છે.
2/5

પોપટનો રંગ લીલો હોય છે. એટલા માટે પોપટને બુધ ગ્રહનો કારક માનવામાં આવે છે. બુધને બુદ્ધિનો કારક માનવામાં આવે છે.
Published at : 07 Dec 2023 03:58 PM (IST)
આગળ જુઓ





















