શોધખોળ કરો
Vastu Tips: વાસ્તુ ટિપ્સ અનુસાર જાણો કારમાં કયા ભગવાનની મૂર્તિ લગાવવી જોઇએ ?
કારમાં મૂર્તિ, માળા અથવા રુદ્રાક્ષની માળા લટકાવવામાં આવે છે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/6

Vastu Tips: વાસ્તુનો આપણા જીવન સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે. જો તે વાસ્તુ અનુસાર કરવામાં ના આવે તો તે યોગ્ય પરિણામ આપતું નથી. આવો જાણીએ કારમાં ભગવાનની કઈ મૂર્તિ કે ફોટો મૂકવો જોઈએ.
2/6

ઘણીવાર લોકો કાર ખરીદ્યા બાદ તેમાં ભગવાનની મૂર્તિ મૂકે છે. કારમાં મૂર્તિ, માળા અથવા રુદ્રાક્ષની માળા લટકાવવામાં આવે છે. પણ શું એમ કરવું યોગ્ય છે? આવો જાણીએ કારમાં કયા ભગવાન અને કેવા પ્રકારની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
Published at : 20 Mar 2024 12:34 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















