શોધખોળ કરો
Navratri puja 2022: નવરાત્રીમાં માના નવ સ્વરૂપની પૂજાથી થાય છે આ અદભૂત લાભ
નવરાત્રી એટલે માતૃશક્તિની પૂજા આરાધનાનો અવસર, મા દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાથી કુંડળીના ગ્રહદોષ નાશ પામે છે. તેમજ સુખ, શાંતિ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
નવદુર્ગાની પૂજાનું માહાત્મ્ય
1/7

નવરાત્રી એટલે માતૃશક્તિની પૂજા આરાધનાનો અવસર, મા દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાથી કુંડળીના ગ્રહદોષ નાશ પામે છે. તેમજ સુખ, શાંતિ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
2/7

નવરાત્રિના સાતમના દિવસે કાલરાત્રિની પૂજાથી શનિ દેવની કૃપા મળે છે અને શનિ દોષ ખતમ થાય છે.
Published at : 15 Sep 2022 07:38 AM (IST)
આગળ જુઓ





















