શોધખોળ કરો

Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રી પર અચૂક કરો આ કામ, થશે મનોકામનાની પૂર્તિ

22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે.

22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન કરેલા  ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન કરેલા ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
2/7
આપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરવી જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ ઉપાસના માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
આપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરવી જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ ઉપાસના માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
3/7
મા દુર્ગા (દુર્ગા પૂજા)ની આરાધનાનો આ દુર્લભ સમયગાળો કોઈપણ ચૂકવા નથી માગતું , જો આ અવસરનો પુરતો લાભ લેવો હોય તો વિધિવત રીતે મા દુર્ગાનું સ્થાપન પૂજન અને અનુષ્ટાન કરવું જોઇએ તેનાથી લાભ મળે છે.
મા દુર્ગા (દુર્ગા પૂજા)ની આરાધનાનો આ દુર્લભ સમયગાળો કોઈપણ ચૂકવા નથી માગતું , જો આ અવસરનો પુરતો લાભ લેવો હોય તો વિધિવત રીતે મા દુર્ગાનું સ્થાપન પૂજન અને અનુષ્ટાન કરવું જોઇએ તેનાથી લાભ મળે છે.
4/7
મા દુર્ગાને શીઘ્ર પ્રસન્ન કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે આ નવરાત્રીના અવસરે કેવી રીતે માની આરાધના કરવી જાણીએ.
મા દુર્ગાને શીઘ્ર પ્રસન્ન કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે આ નવરાત્રીના અવસરે કેવી રીતે માની આરાધના કરવી જાણીએ.
5/7
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરીને માની ઉપાસના કરો.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરીને માની ઉપાસના કરો.
6/7
નવરાત્રીના વ્રતમાં કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરો એટલે કે વાદળી, બ્લુ કે કાળા વસ્ત્રો ન પહેરો
નવરાત્રીના વ્રતમાં કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરો એટલે કે વાદળી, બ્લુ કે કાળા વસ્ત્રો ન પહેરો
7/7
નવરાત્રિના નવ દિવસો દરમિયાન દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં દરેક સ્વરૂપ માટે ચોક્કસ રંગ સૂચવવામાં આવ્યો છે.
નવરાત્રિના નવ દિવસો દરમિયાન દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં દરેક સ્વરૂપ માટે ચોક્કસ રંગ સૂચવવામાં આવ્યો છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget