શોધખોળ કરો
Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રી પર અચૂક કરો આ કામ, થશે મનોકામનાની પૂર્તિ
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન કરેલા ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
2/7

આપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરવી જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ ઉપાસના માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
Published at : 16 Mar 2023 08:27 AM (IST)
Tags :
Chaitra Navratri 2023આગળ જુઓ




















