શોધખોળ કરો

Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રી પર અચૂક કરો આ કામ, થશે મનોકામનાની પૂર્તિ

22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે.

22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન કરેલા  ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન કરેલા ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
2/7
આપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરવી જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ ઉપાસના માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
આપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરવી જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ ઉપાસના માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
3/7
મા દુર્ગા (દુર્ગા પૂજા)ની આરાધનાનો આ દુર્લભ સમયગાળો કોઈપણ ચૂકવા નથી માગતું , જો આ અવસરનો પુરતો લાભ લેવો હોય તો વિધિવત રીતે મા દુર્ગાનું સ્થાપન પૂજન અને અનુષ્ટાન કરવું જોઇએ તેનાથી લાભ મળે છે.
મા દુર્ગા (દુર્ગા પૂજા)ની આરાધનાનો આ દુર્લભ સમયગાળો કોઈપણ ચૂકવા નથી માગતું , જો આ અવસરનો પુરતો લાભ લેવો હોય તો વિધિવત રીતે મા દુર્ગાનું સ્થાપન પૂજન અને અનુષ્ટાન કરવું જોઇએ તેનાથી લાભ મળે છે.
4/7
મા દુર્ગાને શીઘ્ર પ્રસન્ન કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે આ નવરાત્રીના અવસરે કેવી રીતે માની આરાધના કરવી જાણીએ.
મા દુર્ગાને શીઘ્ર પ્રસન્ન કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે આ નવરાત્રીના અવસરે કેવી રીતે માની આરાધના કરવી જાણીએ.
5/7
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરીને માની ઉપાસના કરો.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરીને માની ઉપાસના કરો.
6/7
નવરાત્રીના વ્રતમાં કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરો એટલે કે વાદળી, બ્લુ કે કાળા વસ્ત્રો ન પહેરો
નવરાત્રીના વ્રતમાં કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરો એટલે કે વાદળી, બ્લુ કે કાળા વસ્ત્રો ન પહેરો
7/7
નવરાત્રિના નવ દિવસો દરમિયાન દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં દરેક સ્વરૂપ માટે ચોક્કસ રંગ સૂચવવામાં આવ્યો છે.
નવરાત્રિના નવ દિવસો દરમિયાન દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં દરેક સ્વરૂપ માટે ચોક્કસ રંગ સૂચવવામાં આવ્યો છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget