શોધખોળ કરો

Chandra Grahan Daan 2023: ચંદ્રગ્રહણ પર આપની રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

1/12
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
2/12
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
3/12
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
4/12
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
5/12
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
6/12
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
7/12
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
8/12
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
9/12
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
10/12
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
11/12
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
12/12
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું -
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું - "જો યુદ્ધ બંધ નહીં થાય, તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય"
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
Embed widget