શોધખોળ કરો

Chandra Grahan Daan 2023: ચંદ્રગ્રહણ પર આપની રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

1/12
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
2/12
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
3/12
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
4/12
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
5/12
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
6/12
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
7/12
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
8/12
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
9/12
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
10/12
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
11/12
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
12/12
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope:  ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget