શોધખોળ કરો

Chandra Grahan Daan 2023: ચંદ્રગ્રહણ પર આપની રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

1/12
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
2/12
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
3/12
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
4/12
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
5/12
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
6/12
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
7/12
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
8/12
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
9/12
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
10/12
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
11/12
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
12/12
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget