શોધખોળ કરો

Chandra Grahan Daan 2023: ચંદ્રગ્રહણ પર આપની રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

1/12
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ  એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
2/12
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
મેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
3/12
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
4/12
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
5/12
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
6/12
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
7/12
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
8/12
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
9/12
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
10/12
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
11/12
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
12/12
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget