શોધખોળ કરો
17 September Ank Rashifal: આપની જન્મતારીખ પરથી જાણો મંગળવારનું રાશિફળ, જાણો શું કહે છે અંકજ્યોતિષ
Numerology Prediction: અંકશાસ્ત્રમાંથી બનાવેલ અંક જ્યોતિષ રાશિફળ પર જન્મના મૂલાંક પરથી કરવામાં આવે છે. જાણીએ આપની જન્મતારીખ પરથી આપનું દૈનિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો વન પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

મંગળવાર નંબર 1 વાળા લોકો માટે વ્યસ્ત દિવસ હોઈ શકે છે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરો નહીં તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. વિવાહિત લોકોને તેમના જીવનમાં સારા સમાચાર મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળતી જણાય.
Published at : 17 Sep 2024 07:27 AM (IST)
આગળ જુઓ





















