શોધખોળ કરો
Magh Purnima 2021: આજે છે આ વિશેષ પર્વ, સુખ શાંતિ માટે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી ધોવાઇ જાય છે તમામ પાપ
1/5

ગંગા સ્નાનથી શરીરના રોગ દૂર થાય છે અને તમામ પાપ ધોવાઇ જાય છે તેમ કહેવાય છે. આ કારણે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળે છે.
2/5

કલ્પવાસ કરનારા તમામ શ્રદ્ધાળુ આજના દિવસે ગંગા મૈયાની પૂજા-અર્ચના કરી સાધુ, સંતો અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે. આજના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.
Published at :
આગળ જુઓ





















