શોધખોળ કરો
BAPS GK: અબુધાબીના પહેલા હિન્દુ મંદિર પર લગાવવામાં આવેલા 7 ઝંડા કોના છે ? જાણો છો
અબુધાબીમાં પ્રથમ મંદિરનું ઉદઘાટન થયું છે, આવી સ્થિતિમાં મંદિરના 7 શિખરો પર સ્થાપિત 7 ધ્વજ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

BAPS General Knowledge News: અબુ ધાબીમાં બનેલા પહેલા મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે આ મંદિરના 7 શિખરો પર શા માટે અને કોના ધ્વજ લગાવવામાં આવ્યા છે. જો ના હોય તો અમને તમને જણાવી રહ્યાં છીએ.
2/7

અબુધાબીમાં પ્રથમ મંદિરનું ઉદઘાટન થયું છે, આવી સ્થિતિમાં મંદિરના 7 શિખરો પર સ્થાપિત 7 ધ્વજ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે.
Published at : 21 Feb 2024 01:06 PM (IST)
આગળ જુઓ





















