શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

આ શક્તિપીઠમાં માતાજીની મુર્તિ નહી પણ પારણાની પૂજા થાય છે, જાણો મંદિરનો ઈતિહાસ

અલોપ શંકરી અલોપ શંકરી,

1/6
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે પ્રયાગરાજમાં શક્તિપીઠ 'અલોપ શંકરી' સહિત અન્ય તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે. ભક્તો ચુંદડી, નાળિયેર અને શ્રૃંગારની અન્ય વસ્તુઓ અર્પણ કરીને માતાના દર્શન કરી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે.
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે પ્રયાગરાજમાં શક્તિપીઠ 'અલોપ શંકરી' સહિત અન્ય તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે. ભક્તો ચુંદડી, નાળિયેર અને શ્રૃંગારની અન્ય વસ્તુઓ અર્પણ કરીને માતાના દર્શન કરી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે.
2/6
પૌરાણિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના અવસર પર આ શક્તિપીઠમાં સાચા હૃદયથી જે પણ માંગવામાં આવે છે, તે માતાજી અવશ્ય પૂરી કરે છે. માતાના દરબારમાંથી કોઈ ખાલી હાથે જતું નથી. અહીં નવરાત્રીના નવ દિવસ સુધી માતાનો સુંદર શ્રૃંગાર અલગ-અલગ રૂપમાં કરવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના અવસર પર આ શક્તિપીઠમાં સાચા હૃદયથી જે પણ માંગવામાં આવે છે, તે માતાજી અવશ્ય પૂરી કરે છે. માતાના દરબારમાંથી કોઈ ખાલી હાથે જતું નથી. અહીં નવરાત્રીના નવ દિવસ સુધી માતાનો સુંદર શ્રૃંગાર અલગ-અલગ રૂપમાં કરવામાં આવે છે.
3/6
આ શક્તિપીઠની કથા સ્કંદ પુરાણ સાથે જોડાયેલી છે. સ્કંદ પુરાણ અનુસાર, જ્યારે ભગવાન શિવે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા હતા, ત્યારે તેમના જમણા હાથની નાની આંગળી પ્રયાગરાજમાં સંગમના કિનારે આ સ્થાન પર પડી હતી અને અદ્રશ્ય થઈ ગઈ હતી. તે સમયે અહીં આવેલા કુંડમાં સતીની આંગળી પડી અને અદ્રશ્ય થઈ ગઈ. આ કારણથી આ શક્તિપીઠનું નામ અલોપ શંકરી રાખવામાં આવ્યું છે.
આ શક્તિપીઠની કથા સ્કંદ પુરાણ સાથે જોડાયેલી છે. સ્કંદ પુરાણ અનુસાર, જ્યારે ભગવાન શિવે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા હતા, ત્યારે તેમના જમણા હાથની નાની આંગળી પ્રયાગરાજમાં સંગમના કિનારે આ સ્થાન પર પડી હતી અને અદ્રશ્ય થઈ ગઈ હતી. તે સમયે અહીં આવેલા કુંડમાં સતીની આંગળી પડી અને અદ્રશ્ય થઈ ગઈ. આ કારણથી આ શક્તિપીઠનું નામ અલોપ શંકરી રાખવામાં આવ્યું છે.
4/6
અહીં માતાની કોઈ મૂર્તિ નથી અને ભક્તો પારણાની પૂજા કરે છે. આ પારણું અહીં દેવી માતાના પ્રતિક તરીકે મૂકવામાં આવ્યું છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે આ શક્તિપીઠના ગર્ભગૃહને ખૂબ જ સુંદરતાથી શણગારવામાં આવ્યું છે.
અહીં માતાની કોઈ મૂર્તિ નથી અને ભક્તો પારણાની પૂજા કરે છે. આ પારણું અહીં દેવી માતાના પ્રતિક તરીકે મૂકવામાં આવ્યું છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે આ શક્તિપીઠના ગર્ભગૃહને ખૂબ જ સુંદરતાથી શણગારવામાં આવ્યું છે.
5/6
શક્તિપીઠ આલોપ શંકરીમાં ભક્તોની એટલી ભીડ છે કે પગ મુકવાની જગ્યા નથી. મંદિર પરિસરની સાથે બહાર રોડ સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.
શક્તિપીઠ આલોપ શંકરીમાં ભક્તોની એટલી ભીડ છે કે પગ મુકવાની જગ્યા નથી. મંદિર પરિસરની સાથે બહાર રોડ સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.
6/6
બે વર્ષથી કોરોનાના કારણે મંદિરનું ગર્ભગૃહ બંધ હતું અને ભક્તોને દર્શન કરવાનો મોકો મળ્યો ન હતો. નવરાત્રિના પ્રથમ દિવસે આજે આલોપ શંકરી શક્તિપીઠ ખાતે પહોંચેલા ભક્તો પણ કોરોના રોગચાળાના અંત માટે વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે.
બે વર્ષથી કોરોનાના કારણે મંદિરનું ગર્ભગૃહ બંધ હતું અને ભક્તોને દર્શન કરવાનો મોકો મળ્યો ન હતો. નવરાત્રિના પ્રથમ દિવસે આજે આલોપ શંકરી શક્તિપીઠ ખાતે પહોંચેલા ભક્તો પણ કોરોના રોગચાળાના અંત માટે વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget