શોધખોળ કરો

Chakravyuh: મહાભારતમાં ચક્રવ્યૂહનું જ્ઞાન કોણે-કોણે હતું ?

ચક્રવ્યૂહ એક બહુ-સ્તરીય રક્ષણાત્મક લશ્કરી માળખું છે, જેનો ઉપયોગ મોટા યોદ્ધાને ચારે બાજુથી ઘેરી લેવા માટે થાય છે

ચક્રવ્યૂહ એક બહુ-સ્તરીય રક્ષણાત્મક લશ્કરી માળખું છે, જેનો ઉપયોગ મોટા યોદ્ધાને ચારે બાજુથી ઘેરી લેવા માટે થાય છે

એબીપી લાઇવ

1/7
Chakravyuh: મહાભારતના ચક્રવ્યૂહ અંગે રાહુલ ગાંધીનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધમાં કયા યોદ્ધાઓને ચક્રવ્યૂહનું જ્ઞાન હતું?
Chakravyuh: મહાભારતના ચક્રવ્યૂહ અંગે રાહુલ ગાંધીનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધમાં કયા યોદ્ધાઓને ચક્રવ્યૂહનું જ્ઞાન હતું?
2/7
યુદ્ધ લડવા માટે પક્ષો કે વિપક્ષ પોતપોતાની રણનીતિ તૈયાર કરતા હતા. વ્યૂહરચનાનો અર્થ છે કે યુદ્ધ માટે સૈનિકોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. ચક્રવ્યૂહ એક બહુ-સ્તરીય રક્ષણાત્મક લશ્કરી માળખું છે, જેનો ઉપયોગ મોટા યોદ્ધાને ચારે બાજુથી ઘેરી લેવા માટે થાય છે.
યુદ્ધ લડવા માટે પક્ષો કે વિપક્ષ પોતપોતાની રણનીતિ તૈયાર કરતા હતા. વ્યૂહરચનાનો અર્થ છે કે યુદ્ધ માટે સૈનિકોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. ચક્રવ્યૂહ એક બહુ-સ્તરીય રક્ષણાત્મક લશ્કરી માળખું છે, જેનો ઉપયોગ મોટા યોદ્ધાને ચારે બાજુથી ઘેરી લેવા માટે થાય છે.
3/7
જ્યારે આકાશમાંથી જોવામાં આવે છે, ચક્રવ્યૂહ એક ફરતા ચક્ર જેવી લશ્કરી રચનાની જેમ દેખાય છે. આ ચક્રવ્યૂહને જોતા તેની અંદર જવાનો રસ્તો છે પણ બહાર નીકળવાનો નથી.
જ્યારે આકાશમાંથી જોવામાં આવે છે, ચક્રવ્યૂહ એક ફરતા ચક્ર જેવી લશ્કરી રચનાની જેમ દેખાય છે. આ ચક્રવ્યૂહને જોતા તેની અંદર જવાનો રસ્તો છે પણ બહાર નીકળવાનો નથી.
4/7
મહાભારતમાં દ્રોણાચાર્ય દ્વારા પાંડવો પર હુમલો કરવા ચક્રવ્યૂહની રચના કરવામાં આવી હતી. આ ચક્રવ્યૂહનું જ્ઞાન માત્ર દ્રોણ, અર્જૂન, કૃષ્ણ, અભિમન્યૂ અને પ્રદ્યુમ્નને જ હતું.
મહાભારતમાં દ્રોણાચાર્ય દ્વારા પાંડવો પર હુમલો કરવા ચક્રવ્યૂહની રચના કરવામાં આવી હતી. આ ચક્રવ્યૂહનું જ્ઞાન માત્ર દ્રોણ, અર્જૂન, કૃષ્ણ, અભિમન્યૂ અને પ્રદ્યુમ્નને જ હતું.
5/7
દ્રોણ ચક્રવ્યૂહનું સર્જન કરીને યુધિષ્ઠિરને પકડવા માંગતા હતા પરંતુ યુધિષ્ઠિરની રક્ષા કરવા માટે અભિમન્યૂ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો કારણ કે અભિમન્યૂ ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે જાણતો હતો પણ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તેને ખબર ન હતી. આ જ કારણ છે કે ચક્રવ્યૂહમાં ફસાઈને અભિમન્યૂનું મૃત્યુ થયું હતું.
દ્રોણ ચક્રવ્યૂહનું સર્જન કરીને યુધિષ્ઠિરને પકડવા માંગતા હતા પરંતુ યુધિષ્ઠિરની રક્ષા કરવા માટે અભિમન્યૂ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો કારણ કે અભિમન્યૂ ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે જાણતો હતો પણ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તેને ખબર ન હતી. આ જ કારણ છે કે ચક્રવ્યૂહમાં ફસાઈને અભિમન્યૂનું મૃત્યુ થયું હતું.
6/7
અભિમન્યૂએ માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહનું જ્ઞાન મેળવ્યું હતું. જ્યારે અભિમન્યૂ અર્જૂનની પત્ની સુભદ્રાના ગર્ભમાં ઉછરી રહ્યો હતો, ત્યારે અર્જૂન સુભદ્રાને ચક્રવ્યૂહને કેવી રીતે તોડવો તે સમજાવી રહ્યો હતો, ત્યારે કૃષ્ણ ત્યાં આવ્યા અને અર્જૂનને પોતાની સાથે લઈ ગયા.
અભિમન્યૂએ માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહનું જ્ઞાન મેળવ્યું હતું. જ્યારે અભિમન્યૂ અર્જૂનની પત્ની સુભદ્રાના ગર્ભમાં ઉછરી રહ્યો હતો, ત્યારે અર્જૂન સુભદ્રાને ચક્રવ્યૂહને કેવી રીતે તોડવો તે સમજાવી રહ્યો હતો, ત્યારે કૃષ્ણ ત્યાં આવ્યા અને અર્જૂનને પોતાની સાથે લઈ ગયા.
7/7
આવી સ્થિતિમાં, અભિમન્યૂ માત્ર ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે શીખી શક્યો, પરંતુ તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે શીખી શક્યો નહીં.
આવી સ્થિતિમાં, અભિમન્યૂ માત્ર ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે શીખી શક્યો, પરંતુ તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે શીખી શક્યો નહીં.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Embed widget