શોધખોળ કરો

Chhath Puja 2024 Date: સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠનું સમાપન, જાણો 2024માં હવે ક્યારે ક્યારે છે મહાપર્વ છઠ્ઠ

Chhath Puja 2024 Date: સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠનું સમાપન, જાણો 2024માં હવે ક્યારે ક્યારે છે મહાપર્વ છઠ્ઠ

Chhath Puja 2024 Date: સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠનું સમાપન, જાણો 2024માં હવે ક્યારે ક્યારે છે મહાપર્વ છઠ્ઠ

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Chhath Puja 2024 Date: છઠ્ઠ પૂજાને લઇને લોકોમા ભારે ઉત્સાહ છે. છઠ્ઠ એ લોક અને સૂર્ય ઉપાસનાનો ચાર દિવસ લાંબો તહેવાર છે, જે આજે સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ સમાપ્ત થયો છે. જાણો આ મહાપર્વ છઠ્ઠ વિશે, જે હવે 2024 માં ક્યારે ક્યારે ઉજવવામાં આવશે.
Chhath Puja 2024 Date: છઠ્ઠ પૂજાને લઇને લોકોમા ભારે ઉત્સાહ છે. છઠ્ઠ એ લોક અને સૂર્ય ઉપાસનાનો ચાર દિવસ લાંબો તહેવાર છે, જે આજે સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ સમાપ્ત થયો છે. જાણો આ મહાપર્વ છઠ્ઠ વિશે, જે હવે 2024 માં ક્યારે ક્યારે ઉજવવામાં આવશે.
2/7
વર્ષ 2023 માં, છઠ્ઠ તહેવાર કાર્તિક શુક્લની ચતુર્થીથી સાતમ તિથિ સુધી એટલે કે 17-20 નવેમ્બર સુધી ઉજવવામાં આવ્યો હતો. આજે ચાર દિવસીય છઠ્ઠ પૂજા ઉગતા સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને સમાપ્ત થઈ.
વર્ષ 2023 માં, છઠ્ઠ તહેવાર કાર્તિક શુક્લની ચતુર્થીથી સાતમ તિથિ સુધી એટલે કે 17-20 નવેમ્બર સુધી ઉજવવામાં આવ્યો હતો. આજે ચાર દિવસીય છઠ્ઠ પૂજા ઉગતા સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને સમાપ્ત થઈ.
3/7
છઠ્ઠને લોક આસ્થાનો મહાન તહેવાર કહેવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તહેવારમાં સાદગી, પવિત્રતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. આમાં સૂર્ય ભગવાન અને ષષ્ઠી દેવી (છઠ્ઠી મૈયા)ની પૂજા કરવામાં આવે છે.
છઠ્ઠને લોક આસ્થાનો મહાન તહેવાર કહેવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તહેવારમાં સાદગી, પવિત્રતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. આમાં સૂર્ય ભગવાન અને ષષ્ઠી દેવી (છઠ્ઠી મૈયા)ની પૂજા કરવામાં આવે છે.
4/7
છઠ્ઠ પૂજા ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ન્હાવા ખાવાથી થાય છે, ત્યારબાદ બીજા દિવસે ખારણા, ત્રીજા દિવસે સાંજે અર્ઘ્ય ચઢાવવામાં આવે છે અને ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે.
છઠ્ઠ પૂજા ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ન્હાવા ખાવાથી થાય છે, ત્યારબાદ બીજા દિવસે ખારણા, ત્રીજા દિવસે સાંજે અર્ઘ્ય ચઢાવવામાં આવે છે અને ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે.
5/7
હવે ચાલો જાણીએ કે આવતા વર્ષે 2024માં છઠ્ઠનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. કઈ તારીખે નહાય-ખાય, ખરણા થશે અને ક્યારે સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવશે?
હવે ચાલો જાણીએ કે આવતા વર્ષે 2024માં છઠ્ઠનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. કઈ તારીખે નહાય-ખાય, ખરણા થશે અને ક્યારે સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવશે?
6/7
2024માં છઠ્ઠ પૂજાની શરૂઆત 05 નવેમ્બર 2024એ થશે, આ દિવસે નહાય ખાયની સાથે સંકલ્પ લેવામાં આવશે. આ પછી 6 મી નવેમ્બર 2024એ ખરના થશે 7 નવેમ્બરે સંધ્યા અર્ઘ્ય અને 8મી નવેમ્બરે ઉષા અર્ધ્ય સાથે છઠનું સમાપન થશે.
2024માં છઠ્ઠ પૂજાની શરૂઆત 05 નવેમ્બર 2024એ થશે, આ દિવસે નહાય ખાયની સાથે સંકલ્પ લેવામાં આવશે. આ પછી 6 મી નવેમ્બર 2024એ ખરના થશે 7 નવેમ્બરે સંધ્યા અર્ઘ્ય અને 8મી નવેમ્બરે ઉષા અર્ધ્ય સાથે છઠનું સમાપન થશે.
7/7
ગુરુવાર 07 નવેમ્બર 2024 ના રોજ સાંજે 05:31 વાગ્યા સુધી સાંજનું અર્ઘ્ય આપવામાં આવશે. જ્યારે 08 નવેમ્બર 2024 ના રોજ 06:38 સુધી ઉષા અર્ઘ્ય આપી શકાય છે.
ગુરુવાર 07 નવેમ્બર 2024 ના રોજ સાંજે 05:31 વાગ્યા સુધી સાંજનું અર્ઘ્ય આપવામાં આવશે. જ્યારે 08 નવેમ્બર 2024 ના રોજ 06:38 સુધી ઉષા અર્ઘ્ય આપી શકાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget