શોધખોળ કરો

શનિવારે આ વસ્તુઓ કોઇને ન આપશો ભેંટ, શનિદેવ થશે ક્રોધિત અને આ મુશ્કેલીનો કરવો પડશે સામનો

પ્રતીકાત્મક તસવીર

1/6
ભગવાન શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. શનિદેવ વ્યક્તિના કર્મ મુજબ તેને ફળ આપે છે. કુકર્મો માટે શનિદેવ દંડ પણ આપે છે. આ કારણે જ લોકો શનિદેવથી ભયભિત રહે છે. જો કે ગરીબ અને બીમારની સેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશિષ આપે છે. કેટલીક એવી વસ્તુઓ છે જે શનિવારના દિવસે ભેટ કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે.
ભગવાન શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. શનિદેવ વ્યક્તિના કર્મ મુજબ તેને ફળ આપે છે. કુકર્મો માટે શનિદેવ દંડ પણ આપે છે. આ કારણે જ લોકો શનિદેવથી ભયભિત રહે છે. જો કે ગરીબ અને બીમારની સેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશિષ આપે છે. કેટલીક એવી વસ્તુઓ છે જે શનિવારના દિવસે ભેટ કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે.
2/6
શનિવારે કોઇને પણ સોનું કે ચાંદીના આભૂષણની ગિફ્ટ ન આપશો. તેનાથી બંને પક્ષે આર્થિક તંગીનો ભોગ બનવું પડશે.
શનિવારે કોઇને પણ સોનું કે ચાંદીના આભૂષણની ગિફ્ટ ન આપશો. તેનાથી બંને પક્ષે આર્થિક તંગીનો ભોગ બનવું પડશે.
3/6
શનિવારે કોઇને મોતી કે મોતીની વસ્તુઓ ન કરો ભેટ, આવું કરવાથી બંને પક્ષેને દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે.
શનિવારે કોઇને મોતી કે મોતીની વસ્તુઓ ન કરો ભેટ, આવું કરવાથી બંને પક્ષેને દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે.
4/6
લાલ વસ્તુની ભેટ શનિવારના દિવસે ન આપો. લાલ વસ્ત્રની ભેંટ આપવાથી સમાજમાં માન પ્રતિષ્ઠા ઘટે છે.
લાલ વસ્તુની ભેટ શનિવારના દિવસે ન આપો. લાલ વસ્ત્રની ભેંટ આપવાથી સમાજમાં માન પ્રતિષ્ઠા ઘટે છે.
5/6
શનિવારના દિવસે કોઇને ચોકલેટ ભેટ ન આપવી આવું કરવાથી ચોકલેટ લેનાર વ્યક્તિનું માનસિક સંતુલન બગડે છે.
શનિવારના દિવસે કોઇને ચોકલેટ ભેટ ન આપવી આવું કરવાથી ચોકલેટ લેનાર વ્યક્તિનું માનસિક સંતુલન બગડે છે.
6/6
શનિવારે કોઇને ભૂલથી પણ લોંખડની વસ્તુઓ  ન આપશો, આવું કરવાથી સંબંધોમાં તણાવ પેદા થઇ શકે છે.
શનિવારે કોઇને ભૂલથી પણ લોંખડની વસ્તુઓ ન આપશો, આવું કરવાથી સંબંધોમાં તણાવ પેદા થઇ શકે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
Embed widget