શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganesh Chaturthi 2022 Photos: અમદાવાદના લાલ દરવાજાના મહારાજાના દર્શનાર્થે ઉમટ્યાં ભક્તો, જુઓ તસવીરો
Ganesh Chaturthi 2022: આજે ગણેશ ચતુર્થી છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે.
![Ganesh Chaturthi 2022: આજે ગણેશ ચતુર્થી છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/5520b4baff38feb63958ede678eb41f7166192398786476_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણપતિ બાપ્પા
1/8
![ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે.ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/52e8a70b9c23947549382b7c94b560d466e81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે.ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
2/8
![સુખ કરતા દુખહર્તાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં લાલબાગ કા રાજાની જેમ અમદાવાદના લાલ દરવાજાના મહારાજા નો પંડાલ તૈયાર થઈ ગયો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/62bf365a43360719432b2d9997a59b5904b57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુખ કરતા દુખહર્તાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં લાલબાગ કા રાજાની જેમ અમદાવાદના લાલ દરવાજાના મહારાજા નો પંડાલ તૈયાર થઈ ગયો છે
3/8
![મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જે લોકો લાલબાગ કા રાજાના દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો માટે અમદાવાદના આંગણે જ લાલ દરવાજાના મહારાજા માં લાલબાગ ચા રાજાi આબેહૂબ મૂર્તિના દર્શન થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/4499f6905e5ad6d4777e2f2124e1199434d43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જે લોકો લાલબાગ કા રાજાના દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો માટે અમદાવાદના આંગણે જ લાલ દરવાજાના મહારાજા માં લાલબાગ ચા રાજાi આબેહૂબ મૂર્તિના દર્શન થશે.
4/8
![બે વર્ષ નિયંત્રણ બાદ આ વર્ષે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. વિશાળ મૂર્તિના દર્શન અહીં થાય છે ભગવાનને સુવર્ણ અલંકારથી સુશોભિત પણ કરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/1e869da4991fceabcc25ec79589c693f9f830.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બે વર્ષ નિયંત્રણ બાદ આ વર્ષે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. વિશાળ મૂર્તિના દર્શન અહીં થાય છે ભગવાનને સુવર્ણ અલંકારથી સુશોભિત પણ કરવામાં આવ્યા છે.
5/8
![અમદાવાદના લાલ દરવાજાના મહારાજાના દર્શનાથે ગણેેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/b2aa475ee4787c16d237a9b79bc300e642a3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના લાલ દરવાજાના મહારાજાના દર્શનાથે ગણેેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે.
6/8
![અમદાવાદમાં લાલ દરવાજાના મહારાજા વહેલી સવારથી જ ગણેશ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/6b0a20fa7f4d31ddd6e15e3a8e5565eab4390.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં લાલ દરવાજાના મહારાજા વહેલી સવારથી જ ગણેશ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
7/8
![અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્ય અને દેશભરમાં 10 દિવસ દરમિયાન ભક્તો ગણેશ ભક્તિમાં લીન થઈ જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/765135b78a19fb943cda4333941ca5d0c8bc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્ય અને દેશભરમાં 10 દિવસ દરમિયાન ભક્તો ગણેશ ભક્તિમાં લીન થઈ જશે.
8/8
![અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/9ffc91a7548f64cf09fd25434dbd65a849039.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
Published at : 31 Aug 2022 11:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)