શોધખોળ કરો

Vivah Panchami 2024: રામ અને સીતાના સંબંધોની પાંચ ખાસ વાતો અપનાવી તો સુખી રહેશે વૈવાહિક જીવન

વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ છે. આ દિવસે રામ અને સીતાના લગ્ન થયા હતા. માતા સીતા અને શ્રી રામના સંબંધ વિશે કેટલીક એવી વાતો છે જેને દરેક પતિ-પત્નીએ તેમના જીવનમાં ચોક્કસપણે અપનાવવી જોઈએ.

વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ છે. આ દિવસે રામ અને સીતાના લગ્ન થયા હતા. માતા સીતા અને શ્રી રામના સંબંધ વિશે કેટલીક એવી વાતો છે જેને દરેક પતિ-પત્નીએ તેમના જીવનમાં ચોક્કસપણે અપનાવવી જોઈએ.

પ્રતિકાત્મક તસવીર

1/5
Vivah Panchami 2024: વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ છે. આ દિવસે રામ અને સીતાના લગ્ન થયા હતા. માતા સીતા અને શ્રી રામના સંબંધ વિશે કેટલીક એવી વાતો છે જેને દરેક પતિ-પત્નીએ તેમના જીવનમાં ચોક્કસપણે અપનાવવી જોઈએ.
Vivah Panchami 2024: વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ છે. આ દિવસે રામ અને સીતાના લગ્ન થયા હતા. માતા સીતા અને શ્રી રામના સંબંધ વિશે કેટલીક એવી વાતો છે જેને દરેક પતિ-પત્નીએ તેમના જીવનમાં ચોક્કસપણે અપનાવવી જોઈએ.
2/5
શ્રીરામ અને સીતા માતાએ તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ ભગવાન રામ અને માતા સીતાની જોડી એક આદર્શ જોડી માનવામાં આવતી હતી. આ બંનેને આદર્શ જીવન સાથી માનવામાં આવે છે.
શ્રીરામ અને સીતા માતાએ તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ ભગવાન રામ અને માતા સીતાની જોડી એક આદર્શ જોડી માનવામાં આવતી હતી. આ બંનેને આદર્શ જીવન સાથી માનવામાં આવે છે.
3/5
માતા સીતા લગ્ન પહેલા મહેલોમાં રહેતા હતા, લગ્નના થોડા સમય બાદ તેમને થોડો સમય રાજયોગ મળ્યો પરંતુ વનવાસ પર તેમણે પોતાના પતિ સાથે રહેવાનું નક્કી કર્યું અને એક ક્ષણમાં રાજ સુખનો ત્યાગ કર્યો હતો
માતા સીતા લગ્ન પહેલા મહેલોમાં રહેતા હતા, લગ્નના થોડા સમય બાદ તેમને થોડો સમય રાજયોગ મળ્યો પરંતુ વનવાસ પર તેમણે પોતાના પતિ સાથે રહેવાનું નક્કી કર્યું અને એક ક્ષણમાં રાજ સુખનો ત્યાગ કર્યો હતો
4/5
માતા સીતા અને શ્રીરામે એકબીજાનો સાથ છોડ્યો નહી અને હંમેશા પ્રેમ અને વિશ્વાસ સાથે એકબીજાનો સાથ આપ્યો હતો જ્યારે રાવણ અપહરણ કરીને લંકા લઇ ગયો હતો ત્યારે માતા સીતાને વિશ્વાસ હતો કે રામજી તેમને લેવા ચોક્કસ આવશે. આ આત્મવિશ્વાસે તેમને શક્તિ આપી. પતિ પત્નીમાં વિશ્વાસ સૌથી મહત્વનો પાયો છે.
માતા સીતા અને શ્રીરામે એકબીજાનો સાથ છોડ્યો નહી અને હંમેશા પ્રેમ અને વિશ્વાસ સાથે એકબીજાનો સાથ આપ્યો હતો જ્યારે રાવણ અપહરણ કરીને લંકા લઇ ગયો હતો ત્યારે માતા સીતાને વિશ્વાસ હતો કે રામજી તેમને લેવા ચોક્કસ આવશે. આ આત્મવિશ્વાસે તેમને શક્તિ આપી. પતિ પત્નીમાં વિશ્વાસ સૌથી મહત્વનો પાયો છે.
5/5
જો તમારે લગ્નજીવનમાં સુખી થવું હોય તો પતિ-પત્ની વચ્ચે ઈમાનદારી અને પ્રેમ હોવો જોઈએ. તો જ સંબંધ લાંબા સમય સુધી ચાલે છે. આ બંને માતા સીતા અને શ્રીરામ વચ્ચેના અતૂટ સંબંધનો પ્રતિક છે. આ વર્ષે વિવાહ પંચમી પર પતિ-પત્નીએ સાથે મળીને શ્રીરામની પૂજા કરવી જોઈએ અને તેમના સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરવી જોઈએ અને આ બાબતોનો અમલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
જો તમારે લગ્નજીવનમાં સુખી થવું હોય તો પતિ-પત્ની વચ્ચે ઈમાનદારી અને પ્રેમ હોવો જોઈએ. તો જ સંબંધ લાંબા સમય સુધી ચાલે છે. આ બંને માતા સીતા અને શ્રીરામ વચ્ચેના અતૂટ સંબંધનો પ્રતિક છે. આ વર્ષે વિવાહ પંચમી પર પતિ-પત્નીએ સાથે મળીને શ્રીરામની પૂજા કરવી જોઈએ અને તેમના સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરવી જોઈએ અને આ બાબતોનો અમલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
SSC CGL 2025: સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક, 14,582 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
SSC CGL 2025: સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક, 14,582 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

India Corona Cases : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 306 કેસ નોંધાયા, 6 લોકોના મોતBhupendra Patel : નવા શિક્ષકો કેવી રીતે લઈશું? મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગનો લીધો ક્લાસGujarat Corona Cases Hike : ગુજરાતમાં કોરોના વકરતા સરકાર એલર્ટ , શું આપી સલાહ?Udaipur Prostitute Racket: રિસોર્ટમાંથી ઝડપાયું પ્રોસ્ટિટ્યૂટ રેકેટ, ગુજરાતના 15 વેપારી ઝડપાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
SSC CGL 2025: સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક, 14,582 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
SSC CGL 2025: સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક, 14,582 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Sonam Raghuwanshi News: સોનમના રેઇનકોટ પર મળ્યાં લોહીના ધાબા,રાજા રઘુવંશી મર્ડર કેસના સબૂત હાથ લાગ્યાં
Sonam Raghuwanshi News: સોનમના રેઇનકોટ પર મળ્યાં લોહીના ધાબા,રાજા રઘુવંશી મર્ડર કેસના સબૂત હાથ લાગ્યાં
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
Panchayat 4 : 'પંચાયત 4'નું શાનદાર ટ્રેલર રિલીઝ, ફુલેરા ગામમાં ક્રાંતિ દેવી અને મંજુ દેવી વચ્ચે ચૂંટણી જંગ
Panchayat 4 : 'પંચાયત 4'નું શાનદાર ટ્રેલર રિલીઝ, ફુલેરા ગામમાં ક્રાંતિ દેવી અને મંજુ દેવી વચ્ચે ચૂંટણી જંગ
Jagannath Rath yatra 2025: જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક
Jagannath Rath yatra 2025: જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક
Embed widget