શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2023: ગર્ભવતી સ્ત્રીઓ નવરાત્રિના ઉપવાસ રાખતી વખતે શું કરવું - શું ના કરવું, જાણી લો નિયમ
નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવાના કેટલાક કડક નિયમો છે, આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓને ઉપવાસ રાખવાની મનાઈ છે,
![નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવાના કેટલાક કડક નિયમો છે, આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓને ઉપવાસ રાખવાની મનાઈ છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/1e0c3b3e283801f144d8ba97e73d252b169735350472977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Shardiya Navratri 2023: આજથી ગુજરાતભરમાં ગરબાની ધૂમ મચશે, આજથી આસો સુદ માસની નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવાના કેટલાક કડક નિયમો છે, આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓને ઉપવાસ રાખવાની મનાઈ છે, પરંતુ જો ગર્ભવતી મહિલાઓ ઉપવાસ રાખવા માંગતી હોય તો તેમને કેટલાક નિયમોને જાણી લેવા જરૂરી છે, જાણો તેઓએ શું કરવું અને શું ન કરવું જોઇએ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/622176f43172f08eb213240e19e61264c985d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shardiya Navratri 2023: આજથી ગુજરાતભરમાં ગરબાની ધૂમ મચશે, આજથી આસો સુદ માસની નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવાના કેટલાક કડક નિયમો છે, આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓને ઉપવાસ રાખવાની મનાઈ છે, પરંતુ જો ગર્ભવતી મહિલાઓ ઉપવાસ રાખવા માંગતી હોય તો તેમને કેટલાક નિયમોને જાણી લેવા જરૂરી છે, જાણો તેઓએ શું કરવું અને શું ન કરવું જોઇએ....
2/6
![સગર્ભા સ્ત્રીઓ માટે ભૂખ્યા રહેવું સારું નથી, તેથી નવરાત્રિ ઉપવાસ કરતા પહેલા કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો. જો તમે સ્વસ્થ છો તો તમારી ખાનપાનનું ખાસ ધ્યાન રાખો કારણ કે બાળક પોષણ માટે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/e818dbec3932ddeff9f7332a70714e8cfa9da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સગર્ભા સ્ત્રીઓ માટે ભૂખ્યા રહેવું સારું નથી, તેથી નવરાત્રિ ઉપવાસ કરતા પહેલા કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો. જો તમે સ્વસ્થ છો તો તમારી ખાનપાનનું ખાસ ધ્યાન રાખો કારણ કે બાળક પોષણ માટે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે.
3/6
![સગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી ખોરાક ના લેવાથી સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે. તેથી નવરાત્રિના 9 દિવસે નહિ પરંતુ અષ્ટમી અને નવમીના પ્રથમ (ઘટસ્થાપન) અને છેલ્લા બે દિવસ ઉપવાસ કરો. ઉપવાસ દરમિયાન પૂરતું પાણી પીઓ, શરીરમાં પાણીની કમી ના થવી જોઈએ. આ બાળક માટે સારું નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/e0632629260c2a6097b325c081d26de05aea5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી ખોરાક ના લેવાથી સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે. તેથી નવરાત્રિના 9 દિવસે નહિ પરંતુ અષ્ટમી અને નવમીના પ્રથમ (ઘટસ્થાપન) અને છેલ્લા બે દિવસ ઉપવાસ કરો. ઉપવાસ દરમિયાન પૂરતું પાણી પીઓ, શરીરમાં પાણીની કમી ના થવી જોઈએ. આ બાળક માટે સારું નથી.
4/6
![ગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી ઊભા રહીને પૂજા ના કરવી. નવરાત્રિ દરમિયાન માતાની પૂજા બેસીને કરો. એવું કોઈ કામ ના કરો જેમાં તમને થાક લાગે, બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/c54f2ec727f132d61f27b82e0ffe4825f2b58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી ઊભા રહીને પૂજા ના કરવી. નવરાત્રિ દરમિયાન માતાની પૂજા બેસીને કરો. એવું કોઈ કામ ના કરો જેમાં તમને થાક લાગે, બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે.
5/6
![લીંબુ પાણી અને નાળિયેર પાણીનો વધુ ઉપયોગ કરો. આનાથી બાળકને પોષણ મળતું રહેશે. સગર્ભા સ્ત્રીઓએ નવરાત્રિના ઉપવાસ દરમિયાન રસદાર ફળ ખાવાનું ભૂલવું જોઈએ નહીં. તેનાથી નબળાઈ નહીં આવે. દેવીની પૂજા કરી શકશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/8b69fe2378d45b026f61c4ab6960b3ea31095.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લીંબુ પાણી અને નાળિયેર પાણીનો વધુ ઉપયોગ કરો. આનાથી બાળકને પોષણ મળતું રહેશે. સગર્ભા સ્ત્રીઓએ નવરાત્રિના ઉપવાસ દરમિયાન રસદાર ફળ ખાવાનું ભૂલવું જોઈએ નહીં. તેનાથી નબળાઈ નહીં આવે. દેવીની પૂજા કરી શકશે.
6/6
![ગર્ભાવસ્થા દરમિયાન નવરાત્રિના ઉપવાસ દરમિયાન ચા અને કૉફી ટાળો, તે તમારા અને બાળક બંને માટે નુકસાનકારક હોઈ શકે છે. તેના બદલે તમે દૂધ લઈ શકો છો. તળેલી વસ્તુઓ ન ખાવી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/3f8f32ed5973e1b305cd6463edd3a16cd00ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગર્ભાવસ્થા દરમિયાન નવરાત્રિના ઉપવાસ દરમિયાન ચા અને કૉફી ટાળો, તે તમારા અને બાળક બંને માટે નુકસાનકારક હોઈ શકે છે. તેના બદલે તમે દૂધ લઈ શકો છો. તળેલી વસ્તુઓ ન ખાવી.
Published at : 15 Oct 2023 12:36 PM (IST)
Tags :
PM Narendra Modi Durga Puja Dussehra Navratri Navratri Puja Maha Navami Narendra Modi Shardiiya Navratri Date 2023 Aso Navratri 2023 Aso Norta Aso Norta 2023 Maha Navratri 2023 Dussehra 2023 Durga Mantra Jaap Navratri-2023 Modi Wrote Garba Song Modi Garba Prime Minister Garba Pm Garba Wrote Garbo Song Garba Released Garba Youtubeવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)