શોધખોળ કરો
Vishwakarma Jayanti 2023: વિશ્વકર્મા જયંતી પર રાણીપના વિશ્વકર્મા મંદિરમાં યોજાયો અન્નકૂટ, જુઓ તસવીરો
Vishwakarma Jayant: આજે વિશ્વ કર્મા જન્મ જયંતી છે ત્યારે અમદાવાદના અનેક વિશ્વકર્મા મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં અન્નકૂટના દર્શન કરતાં ભક્તો
1/8

અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/8

મોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા ના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટ્યા હતા.
Published at : 03 Feb 2023 01:39 PM (IST)
આગળ જુઓ





















