શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vishwakarma Jayanti 2023: વિશ્વકર્મા જયંતી પર રાણીપના વિશ્વકર્મા મંદિરમાં યોજાયો અન્નકૂટ, જુઓ તસવીરો
Vishwakarma Jayant: આજે વિશ્વ કર્મા જન્મ જયંતી છે ત્યારે અમદાવાદના અનેક વિશ્વકર્મા મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
![Vishwakarma Jayant: આજે વિશ્વ કર્મા જન્મ જયંતી છે ત્યારે અમદાવાદના અનેક વિશ્વકર્મા મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/c132dddf2adb7a16887b569cd785b863167540823605376_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં અન્નકૂટના દર્શન કરતાં ભક્તો
1/8
![અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/d63a4969df666bb65d5d06e6c7bb3f89fb564.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/8
![મોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા ના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/37fba34b59aa55a1846ef28688b27513b8a68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા ના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટ્યા હતા.
3/8
![વિશ્વકર્મા દેવ કડિયા સુથાર લુહાર સોનીના ઇષ્ટદેવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/01318f06fa6610b2dc63ce484aaeed97b5d75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિશ્વકર્મા દેવ કડિયા સુથાર લુહાર સોનીના ઇષ્ટદેવ છે.
4/8
![અમદાવાદના રાણિપમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/0b8c742f5b97735107561d42046db0cf9abf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના રાણિપમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
5/8
![ભગવાન વિશ્વકર્મા દેવી-દેવતાઓ સાથે સંબંધિત તમામ નિર્માણ કાર્ય કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/211f5f1e09cd44b38a52f927556d7c75db2d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન વિશ્વકર્મા દેવી-દેવતાઓ સાથે સંબંધિત તમામ નિર્માણ કાર્ય કરે છે.
6/8
![વિશ્વકર્માજીએ ત્રેતાયુગમાં સુવર્ણ લંકાનું નિર્માણ કર્યું, પુષ્પક વિમાન, દ્વારકા શહેર દ્વાપર યુગમાં બંધાવ્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/9a2d387e281a3a11eeb3021a05d4bf4ca4992.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિશ્વકર્માજીએ ત્રેતાયુગમાં સુવર્ણ લંકાનું નિર્માણ કર્યું, પુષ્પક વિમાન, દ્વારકા શહેર દ્વાપર યુગમાં બંધાવ્યું હતું
7/8
![આ સિવાય દેવતાઓના મહેલો, રથ અને શસ્ત્રો પણ વિશ્વકર્માએ જ બનાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/e3d79e1036b99e91ab2c7a707d7db845cde9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય દેવતાઓના મહેલો, રથ અને શસ્ત્રો પણ વિશ્વકર્માએ જ બનાવ્યા છે.
8/8
![ઘર બનાવનારા, ફર્નિચર બનાવનારા, મશીનરી સાથે જોડાયેલા લોકો, ફેક્ટરીઓ સાથે જોડાયેલા લોકો માટે વિશ્વકર્મા જયંતિ એક મોટો તહેવાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/03/9231c54fc4d1ec06c79c03329bf113642356e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘર બનાવનારા, ફર્નિચર બનાવનારા, મશીનરી સાથે જોડાયેલા લોકો, ફેક્ટરીઓ સાથે જોડાયેલા લોકો માટે વિશ્વકર્મા જયંતિ એક મોટો તહેવાર છે.
Published at : 03 Feb 2023 01:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)