શોધખોળ કરો

Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં આઠમના દિવસે અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

Chaitra Navratri 2023: આજે ચૈત્રી નવરાત્રીની અષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. અષ્ટમીના દિવસે મા મહાગૌરીના આઠમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

Chaitra Navratri 2023:  આજે ચૈત્રી નવરાત્રીની અષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. અષ્ટમીના દિવસે મા મહાગૌરીના આઠમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી

1/6
અષ્ટમીના દિવસે કુલ દેવીની પૂજાની સાથે સાથે  ભદ્રકાળી અને મહાકાળીની પણ પૂજા કરવામાં આવે છે.
અષ્ટમીના દિવસે કુલ દેવીની પૂજાની સાથે સાથે ભદ્રકાળી અને મહાકાળીની પણ પૂજા કરવામાં આવે છે.
2/6
માતા મહાગૌરીને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે.
માતા મહાગૌરીને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે.
3/6
આજે અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની આઠમ પર માતાજીની મંગળા આરતીમાં ભક્તો નો ઘોડાપૂર આવ્યું હતું. મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.
આજે અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની આઠમ પર માતાજીની મંગળા આરતીમાં ભક્તો નો ઘોડાપૂર આવ્યું હતું. મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.
4/6
માઇભક્તો પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે.
માઇભક્તો પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે.
5/6
ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવતી હોય છે. આઠમના દિવસે દર્શનનું વિશેષ માહાત્મ્ય છે.
ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવતી હોય છે. આઠમના દિવસે દર્શનનું વિશેષ માહાત્મ્ય છે.
6/6
અંબાજીમાં ભક્તિમય માહોલ વચ્ચે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી.
અંબાજીમાં ભક્તિમય માહોલ વચ્ચે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget