શોધખોળ કરો

Jyeshta Amavasya 2023: આવતીકાલે જ્યેષ્ઠ અમાવસ્યા, ભૂલથી પણ ન કરો આ 5 કામ, ભોગવવું પડશે અશુભ પરિણામ

Jyeshta Amavasya 2023: 19 મે, 2023 એ જ્યેષ્ઠ અમાવસ્યા છે. કહેવાય છે કે અમાવસ્યાની અંધારી રાતમાં અશુભ શક્તિઓની અસર વધુ તીવ્ર બને છે. આવી સ્થિતિમાં કેટલાક નિયમોનું પાલન કરો.

Jyeshta Amavasya 2023: 19 મે, 2023 એ જ્યેષ્ઠ અમાવસ્યા છે. કહેવાય છે કે અમાવસ્યાની અંધારી રાતમાં અશુભ શક્તિઓની અસર વધુ તીવ્ર બને છે. આવી સ્થિતિમાં કેટલાક નિયમોનું પાલન કરો.

પ્રતિકાત્મક તસવીર

1/5
શાસ્ત્રો અનુસાર અમાવસ્યાની રાત તંત્ર સાધના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે અસુરી શક્તિઓ સક્રિય રહે છે. આવી સ્થિતિમાં નબળા મનોબળવાળાઓએ આ દિવસે સ્મશાનની આસપાસ ન ભટકવું જોઈએ કારણ કે તેમને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શાસ્ત્રો અનુસાર અમાવસ્યાની રાત તંત્ર સાધના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે અસુરી શક્તિઓ સક્રિય રહે છે. આવી સ્થિતિમાં નબળા મનોબળવાળાઓએ આ દિવસે સ્મશાનની આસપાસ ન ભટકવું જોઈએ કારણ કે તેમને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
2/5
અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવ છે. આ દિવસે પરિવારે પિતૃઓ પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. પતિ-પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ.  એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારમાં સમસ્યાઓ આવી શકે છે, સંતાન સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.
અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવ છે. આ દિવસે પરિવારે પિતૃઓ પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. પતિ-પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારમાં સમસ્યાઓ આવી શકે છે, સંતાન સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.
3/5
આ દિવસે માંસ-દારૂ અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું. આમ કરવાથી પિતૃદોષનો અનુભવ થાય છે. પિતૃ દોષના કારણે સંતાન, ધન અને નોકરીમાં સંકટ આવે છે. વૈવાહિક જીવનમાં ઉથલપાથલ થવા લાગે છે.
આ દિવસે માંસ-દારૂ અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું. આમ કરવાથી પિતૃદોષનો અનુભવ થાય છે. પિતૃ દોષના કારણે સંતાન, ધન અને નોકરીમાં સંકટ આવે છે. વૈવાહિક જીવનમાં ઉથલપાથલ થવા લાગે છે.
4/5
જ્યેષ્ઠ અમાવસ્યાના રોજ શનિદેવની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આવી સ્થિતિમાં ગરીબ, લાચાર, મજૂર વર્ગને કોઈપણ રીતે પરેશાન ન કરો. આ કારણે તમારે શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડશે.
જ્યેષ્ઠ અમાવસ્યાના રોજ શનિદેવની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આવી સ્થિતિમાં ગરીબ, લાચાર, મજૂર વર્ગને કોઈપણ રીતે પરેશાન ન કરો. આ કારણે તમારે શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડશે.
5/5
અમાવસ્યાના દિવસે સવારે મોડે સુધી ન સૂવું, ઘરમાં વાદ-વિવાદ ન કરવો, તેનાથી પિતૃઓની આત્માને દુઃખ થાય છે. સાથ જ નખ કાપશો નહીં અને વાળ ધોશો નહીં
અમાવસ્યાના દિવસે સવારે મોડે સુધી ન સૂવું, ઘરમાં વાદ-વિવાદ ન કરવો, તેનાથી પિતૃઓની આત્માને દુઃખ થાય છે. સાથ જ નખ કાપશો નહીં અને વાળ ધોશો નહીં

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget