શોધખોળ કરો
Janmashtami 2023 Photos: જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. આજે સાંજે ડાકોર મંદિર પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. જન્માષ્ટમી પર્વને લઇને ડાકોરના મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે.
ડાકોર
1/7

ડાકોર મંદિરને રોશનીથી શણગારાયું છે. આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ઉમટી પડશે .
2/7

ગુરૂવારે સવારે 6.45 વાગ્યે મંગળા આરતી થશે ત્યારે ઠાકોરજીને સોનાના શંખથી કેશર સ્નાન કરાવવામાં આવશે. બપોરેના એક વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે.
Published at : 06 Sep 2023 08:57 PM (IST)
આગળ જુઓ





















