શોધખોળ કરો

Lalbaugcha Raja Donation: આ વર્ષે લાલબાગના રાજાને ભક્તોએ સોના-ચાંદીનું મનભરીને આપ્યું દાન, આંકડો જાણીને ચોકી જશો

Lalbaugcha Raja Donation: મુંબઈના લાલબાગના રાજા માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ વખતે તેમના ભક્તોએ લાલબાગના રાજાને એટલું બધું દાન આપ્યું છે કે તેને જાણીને તમે ચોંકી જશો.

Lalbaugcha Raja Donation: મુંબઈના લાલબાગના રાજા માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ વખતે તેમના ભક્તોએ લાલબાગના રાજાને એટલું બધું દાન આપ્યું છે કે તેને જાણીને તમે ચોંકી જશો.

લાલબાગના રાજાના ભક્તોએ 20 સપ્ટેમ્બર સુધી વિશાળ દાન આપ્યું છે, જેમાં રોકડ તેમજ સોના-ચાંદીનો સમાવેશ થાય છે.

1/7
આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે ભક્તોએ મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના ચરણોમાં ઉદાર હાથે દાન આપ્યું હતું.
આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે ભક્તોએ મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના ચરણોમાં ઉદાર હાથે દાન આપ્યું હતું.
2/7
રોકડ ઉપરાંત ભક્તોએ સોના-ચાંદીના ઘરેણાં પણ દાનમાં આપ્યા હતા.
રોકડ ઉપરાંત ભક્તોએ સોના-ચાંદીના ઘરેણાં પણ દાનમાં આપ્યા હતા.
3/7
7 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં કુલ રોકડ રકમ 5 કરોડ 65 લાખ 90 હજાર રૂપિયા જમા થઈ હતી.
7 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં કુલ રોકડ રકમ 5 કરોડ 65 લાખ 90 હજાર રૂપિયા જમા થઈ હતી.
4/7
ભક્તોએ ભક્તિભાવથી લાલબાગના રાજાને 4151.360 ગ્રામ સોનું દાન કર્યું હતું.
ભક્તોએ ભક્તિભાવથી લાલબાગના રાજાને 4151.360 ગ્રામ સોનું દાન કર્યું હતું.
5/7
સાથે જ ગણપતિ બાપ્પાને 64321 ગ્રામ ચાંદી પણ અર્પણ કરવામાં આવી હતી.
સાથે જ ગણપતિ બાપ્પાને 64321 ગ્રામ ચાંદી પણ અર્પણ કરવામાં આવી હતી.
6/7
દાન કરવામાં આવેલી જ્વેલરીની શનિવારે (21 સપ્ટેમ્બર) મોડી સાંજે હરાજી કરવામાં આવશે.
દાન કરવામાં આવેલી જ્વેલરીની શનિવારે (21 સપ્ટેમ્બર) મોડી સાંજે હરાજી કરવામાં આવશે.
7/7
તમને જણાવી દઈએ કે, લાલબાગના રાજાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી ભક્તો આવે છે.
તમને જણાવી દઈએ કે, લાલબાગના રાજાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી ભક્તો આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Embed widget