શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Monday Upay: મહાદેવની કૃપા માટે સોમવારે જરૂર કરો આ કામ, દરેક મનોકામના થશે પૂર્ણ
Monday Upay: સોમવારે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. કેટલાક લોકો આ દિવસે શિવની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે.
સોમવારે ભોળાનાથની પૂજાનું છે મહત્વ
1/8
![મહાદેવની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મહાદેવની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
2/8
![સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
3/8
![સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
4/8
![પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
5/8
![સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.
6/8
![આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.
7/8
![ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.
8/8
![Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Published at : 02 Jan 2023 12:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
દેશ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)