શોધખોળ કરો

Monday Upay: મહાદેવની કૃપા માટે સોમવારે જરૂર કરો આ કામ, દરેક મનોકામના થશે પૂર્ણ

Monday Upay: સોમવારે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. કેટલાક લોકો આ દિવસે શિવની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે.

Monday Upay:  સોમવારે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. કેટલાક લોકો આ દિવસે શિવની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે.

સોમવારે ભોળાનાથની પૂજાનું છે મહત્વ

1/8
મહાદેવની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
મહાદેવની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
2/8
સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
3/8
સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
4/8
પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
5/8
સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.
સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.
6/8
આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.
આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.
7/8
ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.
ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.
8/8
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં આજે 28 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Bhavnagar Cattle Issue : ભાવનગરમાં રખડતા ઢોરે બાઇક સવારને અડફેટે લેતા મોત
Valsad Heavy Rain : વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Politics : કોંગ્રેસનો આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, અનંત પટેલનો પલટવાર
Valsad Rain : વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, આખું રેલવે ગરનાળું પાણીમાં ડૂબી ગયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
સુરતમાં રત્નકલાકાર સાથે મોટી ઠગાઈ. અમેરિકામાં ભણતા દીકરાની ફીના લાખો રૂપિયા ચાઉં કરી ગયો વિઝા કન્સલ્ટન્ટ
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
Karnataka: કર્ણાટકમાં મળ્યું મહિલાનું કપાયેલું માથું: 10 અલગ અલગ જગ્યાએથી મળ્યા શરીરના અંગો,4 દિવસથી ગુમ હતી મહિલા
શું 2027 વન ડે પહેલા જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા અને વિરાટ કોહલી? ગૌતમ ગંભીરનું નિવેદન વાયરલ
શું 2027 વન ડે પહેલા જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા અને વિરાટ કોહલી? ગૌતમ ગંભીરનું નિવેદન વાયરલ
Rakshabandhan 2025: રક્ષાબંધનની રાખડી કેટલા દિવસ સુધી કાંડા પર બાંધી શકાય? જાણો શું કહે છે શાસ્ત્રો અને માન્યતાઓ
Rakshabandhan 2025: રક્ષાબંધનની રાખડી કેટલા દિવસ સુધી કાંડા પર બાંધી શકાય? જાણો શું કહે છે શાસ્ત્રો અને માન્યતાઓ
General Knowledge: 552 લોકસભા બેઠકો પરંતુ ચૂંટણી ફક્ત 543 પર જ કેમ! જાણો આ પાછળનું સત્ય
General Knowledge: 552 લોકસભા બેઠકો પરંતુ ચૂંટણી ફક્ત 543 પર જ કેમ! જાણો આ પાછળનું સત્ય
15 ઓગસ્ટ પર લોકોને મળશે ફુલ મનોરંજન! થિયેટરની સાથે  OTT પર પણ રિલીઝ થશે નવી ફિલ્મો અને વેબ સિરીઝ
15 ઓગસ્ટ પર લોકોને મળશે ફુલ મનોરંજન! થિયેટરની સાથે OTT પર પણ રિલીઝ થશે નવી ફિલ્મો અને વેબ સિરીઝ
Embed widget