શોધખોળ કરો

Navratri Vrat 2021: આવી રહી છે ચૈત્ર નવરાત્રિ, જાણો ક્યા લોકોએ ન કરવું જોઇએ નવ દિવસનું વ્રત

પ્રતીકાત્મક તસવીર

1/6
હિન્દુ ધર્મમાં નવરાત્રિની તહેવારનું વિશેષ મહત્વન છે. 13 એપ્રિલથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. 21 એપ્રિલે તેનું સમાપન થશે. નવરાત્રિમાં મા દુર્ગાના નવેય સ્વરૂપની સાધના, આરાધના થાય છે.આ નવ દિવસ ઉપવાસનું પણ વિધાન છે.
હિન્દુ ધર્મમાં નવરાત્રિની તહેવારનું વિશેષ મહત્વન છે. 13 એપ્રિલથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. 21 એપ્રિલે તેનું સમાપન થશે. નવરાત્રિમાં મા દુર્ગાના નવેય સ્વરૂપની સાધના, આરાધના થાય છે.આ નવ દિવસ ઉપવાસનું પણ વિધાન છે.
2/6
નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરવાનું મહત્વ છે. નવરાત્રિના ઉપવાસના પણ કેટલાક નિયમો છે. સ્વાસ્થ્ય આ મામલે મંજૂરી આપે તો જ ઉપવાસ કરવા જોઇએ.
નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરવાનું મહત્વ છે. નવરાત્રિના ઉપવાસના પણ કેટલાક નિયમો છે. સ્વાસ્થ્ય આ મામલે મંજૂરી આપે તો જ ઉપવાસ કરવા જોઇએ.
3/6
કોવિડના સમયમાં હાલ ઇમ્યુનિટિ જ રક્ષા કવચ છે. આ સ્થિતિમાં જો આપની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી ઓછી હોય વારંવાર બીમાર પડતાં હોય તો નવરાત્રિના નવ દિવસના ઉપવાસ ન કરવા જોઇએ.
કોવિડના સમયમાં હાલ ઇમ્યુનિટિ જ રક્ષા કવચ છે. આ સ્થિતિમાં જો આપની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી ઓછી હોય વારંવાર બીમાર પડતાં હોય તો નવરાત્રિના નવ દિવસના ઉપવાસ ન કરવા જોઇએ.
4/6
જે વ્યક્તિ બીમાર હોય તેમણે વ્રત ઉપવાસ કરવાનું ટાળવું જોઇએ. બીમારીમાં ઇમ્યુનિટિ ઓછી થઇ જાય છે. આ સમયે વધુ રોગ આક્રમણ કરી શકે છે. શરીરને સક્ષમતા વધારવા માટે ઉપવાસથી દૂર રહેવું જોઇએ.
જે વ્યક્તિ બીમાર હોય તેમણે વ્રત ઉપવાસ કરવાનું ટાળવું જોઇએ. બીમારીમાં ઇમ્યુનિટિ ઓછી થઇ જાય છે. આ સમયે વધુ રોગ આક્રમણ કરી શકે છે. શરીરને સક્ષમતા વધારવા માટે ઉપવાસથી દૂર રહેવું જોઇએ.
5/6
જોઇ કોઇ વ્યક્તિની સર્જરી થઇ હોય કે દવા ચાલતી હોય તો વ્રત ઉપવાસથી બચવું જોઇએ. ડોક્ટરની સલાહ લઇને ઉપવાસ કરવા જોઇએ. આ સમય દરમિયાન દવા બંધ ન કરવી જોઇએ.
જોઇ કોઇ વ્યક્તિની સર્જરી થઇ હોય કે દવા ચાલતી હોય તો વ્રત ઉપવાસથી બચવું જોઇએ. ડોક્ટરની સલાહ લઇને ઉપવાસ કરવા જોઇએ. આ સમય દરમિયાન દવા બંધ ન કરવી જોઇએ.
6/6
જો આપ ડાયાબિટિશના દર્દી હો તો આપ ડાયટ ચાર્ટ બનાવી લો, આવી વ્યક્તિએ ઉપવાસમા ઓછા શુગરવાળા અને સોલ્ટયુક્ત આહારનો પ્રયોગ કરવો જોઇએ. બટાટા અને મીઠા ફળને અવોઇડ કરવા જોઇએ.
જો આપ ડાયાબિટિશના દર્દી હો તો આપ ડાયટ ચાર્ટ બનાવી લો, આવી વ્યક્તિએ ઉપવાસમા ઓછા શુગરવાળા અને સોલ્ટયુક્ત આહારનો પ્રયોગ કરવો જોઇએ. બટાટા અને મીઠા ફળને અવોઇડ કરવા જોઇએ.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Embed widget