શોધખોળ કરો
Mangalwar Daan: મંગળવારે ક્યારેય ન કરો આ ચીજોનું દાન, કુંડળીનો મંગળ પડી જશે નબળો
Mangalwar Daan: મંગળવારનો દિવસ મંગળ દેવ અને હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ઉપવાસ કરવાથી લાભ થાય છે. પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

હિન્દુ ધર્મમાં દાન કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ મંગળવારે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે પોતાનું નુકસાન કરી શકો છો. ખાસ કરીને કુંડળીમાં મંગળ નબળો હોય ત્યારે આવી સ્થિતિમાં આ વસ્તુઓનું દાન ન કરો. જાણો આ બાબતો વિશે.
2/6

ઝાડુઃ કુંડળીમાં મંગળ નબળો હોય તો મંગળવારે ભૂલથી પણ સાવરણીનું દાન ન કરવું. માત્ર નવી જ નહીં પરંતુ જૂની સાવરણીનું દાન કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. કહેવાય છે કે, મંગળ નબળો હોય ત્યારે જો તમે તમારા ઘરની સાવરણી કોઈને દાનમાં આપો છો તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
Published at : 22 Aug 2023 05:27 PM (IST)
આગળ જુઓ





















