શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Mandir Photo: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરને શાનદાર રોશનીથી શણગારવામાં આવ્યું, નહીં જોઈ હોય આવી તસવીરો
Ram Mandir Opening: રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશભરમાંથી વિવિધ વસ્તુઓ અયોધ્યા પહોંચવા લાગી છે.
![Ram Mandir Opening: રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશભરમાંથી વિવિધ વસ્તુઓ અયોધ્યા પહોંચવા લાગી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/104507da1ba6cc0827538e60675987bb170571351190676_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોશનીથી ઝળહળી ઉઠ્યું રામ મંદિર
1/7
![અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ દરમિયાન, શુક્રવારે (19 જાન્યુઆરી) સાંજે રામ મંદિરને રોશની કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/343ec85a13b9f8115cf12c79f5a5e9c61e755.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ દરમિયાન, શુક્રવારે (19 જાન્યુઆરી) સાંજે રામ મંદિરને રોશની કરવામાં આવ્યું હતું.
2/7
![આ દરમિયાન મંદિરની આજુબાજુ અદ્દભુત રોશની કરવામાં આવી હતી. આ દ્રશ્ય કોઈ ચમત્કારથી ઓછું નથી લાગતું. ભવ્ય કાર્યક્રમ પહેલા મંદિર તેમજ આસપાસના સ્થળોની સુંદરતા જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/b21391fb4055579ef9cc1c8928b18e46b1b22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન મંદિરની આજુબાજુ અદ્દભુત રોશની કરવામાં આવી હતી. આ દ્રશ્ય કોઈ ચમત્કારથી ઓછું નથી લાગતું. ભવ્ય કાર્યક્રમ પહેલા મંદિર તેમજ આસપાસના સ્થળોની સુંદરતા જોવા મળી રહી છે.
3/7
![શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે માહિતી આપી હતી કે રામ મૂર્તિએ 18 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યા પછી અયોધ્યામાં જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/8ef0911caaa6659671c3f6945f42a0d79a0b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે માહિતી આપી હતી કે રામ મૂર્તિએ 18 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યા પછી અયોધ્યામાં જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
4/7
![પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સમયે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. શુક્રવારે (19 જાન્યુઆરી) અયોધ્યામાં વિશ્વના સૌથી મોટા દીવા (300 ફૂટ) પણ પ્રગટાવવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/c31edeb2cfc0c696b722c8c01100de533f767.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સમયે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. શુક્રવારે (19 જાન્યુઆરી) અયોધ્યામાં વિશ્વના સૌથી મોટા દીવા (300 ફૂટ) પણ પ્રગટાવવામાં આવ્યા હતા.
5/7
![રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રાફિક સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/5f49bd40765706d63f15d25cd66d2c48766a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રાફિક સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
6/7
![રોશનીથી ઝળહળતા રામ મંદિરનો નજારો એટલો મનમોહક હતો કે લોકો મંદિર સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/70a99f4a75f9d804525d9982c4e2268bade3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોશનીથી ઝળહળતા રામ મંદિરનો નજારો એટલો મનમોહક હતો કે લોકો મંદિર સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
7/7
![મંદિરની સજાવટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકો મંદિરોની દિવાલોને ફૂલોથી સજાવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/89a28955a7f0693c189f3c9ef5e89f827880a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિરની સજાવટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકો મંદિરોની દિવાલોને ફૂલોથી સજાવી રહ્યા છે.
Published at : 20 Jan 2024 06:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)