શોધખોળ કરો
Pitru Paksha 2022: શ્રાદ્ધ પર્વ આવતીકાલથી શરૂ, શ્રાદ્ધ દરમિયાન પૂજા કરવી જોઇએ કે નહીં ? જાણો નિયમ
Pitru Paksha 2022 Rules: વર્ષમાં 15 દિવસ પુરેપુરી રીતે પિતૃઓને સમર્પિત હોય છે, આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પર્વ કહેવામાં આવે છે.
ફાઇલ તસવીર
1/7

Pitru Paksha 2022 Rules: વર્ષમાં 15 દિવસ પુરેપુરી રીતે પિતૃઓને સમર્પિત હોય છે, આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પર્વ કહેવામાં આવે છે. જાણો આ શ્રાદ્ધ પર્વમાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઇએ કે નહીં ? શું છે શ્રાદ્ધ પર્વના નિયમો......
2/7

પિતૃ પક્ષમાં દરરોજની જેમ ઇશ્વર-ભગવાનની પૂજા કરી શકો છો.
Published at : 09 Sep 2022 10:48 AM (IST)
આગળ જુઓ





















