શોધખોળ કરો

Pitru Paksha 2022: શ્રાદ્ધ પર્વ આવતીકાલથી શરૂ, શ્રાદ્ધ દરમિયાન પૂજા કરવી જોઇએ કે નહીં ? જાણો નિયમ

Pitru Paksha 2022 Rules: વર્ષમાં 15 દિવસ પુરેપુરી રીતે પિતૃઓને સમર્પિત હોય છે, આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પર્વ કહેવામાં આવે છે.

Pitru Paksha 2022 Rules: વર્ષમાં 15 દિવસ પુરેપુરી રીતે પિતૃઓને સમર્પિત હોય છે, આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પર્વ કહેવામાં આવે છે.

ફાઇલ તસવીર

1/7
Pitru Paksha 2022 Rules: વર્ષમાં 15 દિવસ પુરેપુરી રીતે પિતૃઓને સમર્પિત હોય છે, આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પર્વ કહેવામાં આવે છે. જાણો આ શ્રાદ્ધ પર્વમાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઇએ કે નહીં ? શું છે શ્રાદ્ધ પર્વના નિયમો......
Pitru Paksha 2022 Rules: વર્ષમાં 15 દિવસ પુરેપુરી રીતે પિતૃઓને સમર્પિત હોય છે, આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પર્વ કહેવામાં આવે છે. જાણો આ શ્રાદ્ધ પર્વમાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઇએ કે નહીં ? શું છે શ્રાદ્ધ પર્વના નિયમો......
2/7
પિતૃ પક્ષમાં દરરોજની જેમ ઇશ્વર-ભગવાનની પૂજા કરી શકો છો.
પિતૃ પક્ષમાં દરરોજની જેમ ઇશ્વર-ભગવાનની પૂજા કરી શકો છો.
3/7
પિતૃઓને પૂજનીય જરૂર માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર, ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે પૂર્વજોની ઉપાસના નથી કરવામાં આવતી.
પિતૃઓને પૂજનીય જરૂર માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર, ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે પૂર્વજોની ઉપાસના નથી કરવામાં આવતી.
4/7
પ્રભુ કે ભગવાનની પૂજા માટે એકાગ્રતા બહુજ જરૂરી છે, ત્યારે જ આપણે આધ્યાત્મિક રીતે તેમની સાથે જોડાઇ શકીએ છીએ. ધાર્મિક માન્યતા છે કે, મંદિર કે પૂજા સ્થળ પર પિતૃઓની તસવીર કે કોઇ ફોટોગ્રાફ ના લગાવવો જોઇએ, નહીં તો ધ્યાન ભટકશે અને આપણે તે દુઃખની ઘડીને યાદ કરીશું જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવામાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ઇશ્વરની પૂજામાં મન નહીં લાગે.
પ્રભુ કે ભગવાનની પૂજા માટે એકાગ્રતા બહુજ જરૂરી છે, ત્યારે જ આપણે આધ્યાત્મિક રીતે તેમની સાથે જોડાઇ શકીએ છીએ. ધાર્મિક માન્યતા છે કે, મંદિર કે પૂજા સ્થળ પર પિતૃઓની તસવીર કે કોઇ ફોટોગ્રાફ ના લગાવવો જોઇએ, નહીં તો ધ્યાન ભટકશે અને આપણે તે દુઃખની ઘડીને યાદ કરીશું જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવામાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ઇશ્વરની પૂજામાં મન નહીં લાગે.
5/7
વાસ્તુ અનુસાર, પિતૃઓની તસવીર હંમેશા ઘરમાં એ રીતે લગાવો જ્યાં તેમનુ મુખ દક્ષિણ દિશા તરફ રહે. શાસ્ત્રોમાં પિતૃઓનુ સ્થાન દક્ષિણ દિશામાં માનવામાં આવે છે, ધ્યાન રહે કે ઘરમાં પિતૃઓનો માત્ર એક જ ફોટો લગાવો.
વાસ્તુ અનુસાર, પિતૃઓની તસવીર હંમેશા ઘરમાં એ રીતે લગાવો જ્યાં તેમનુ મુખ દક્ષિણ દિશા તરફ રહે. શાસ્ત્રોમાં પિતૃઓનુ સ્થાન દક્ષિણ દિશામાં માનવામાં આવે છે, ધ્યાન રહે કે ઘરમાં પિતૃઓનો માત્ર એક જ ફોટો લગાવો.
6/7
શાસ્ત્રો અનુસાર, પિતૃ પક્ષ-શ્રાદ્ધ પર્વમાં પૂર્વજોની મૃત્યુ તિથી પિતૃઓની સંતુષ્ટિ માટે શાંતિથી પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ, દાન માટે કરવામાં આવે છે. માન્યતા છે કે, પિતૃઓની આરાધનામાં મોટા અવાજથી મંત્રોચ્ચાર ના કરવા જોઇએ.
શાસ્ત્રો અનુસાર, પિતૃ પક્ષ-શ્રાદ્ધ પર્વમાં પૂર્વજોની મૃત્યુ તિથી પિતૃઓની સંતુષ્ટિ માટે શાંતિથી પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ, દાન માટે કરવામાં આવે છે. માન્યતા છે કે, પિતૃઓની આરાધનામાં મોટા અવાજથી મંત્રોચ્ચાર ના કરવા જોઇએ.
7/7
પિતૃ પક્ષ -શ્રાદ્ધ પર્વમાં પુરેપુરી શ્રદ્ધાની સાથે તર્પણ અને શ્રાદ્ધ કરો. ગરીબો અને અસહાય લોકોની મદદ કરવી જોઇએ. પશુ-પક્ષીઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરો.
પિતૃ પક્ષ -શ્રાદ્ધ પર્વમાં પુરેપુરી શ્રદ્ધાની સાથે તર્પણ અને શ્રાદ્ધ કરો. ગરીબો અને અસહાય લોકોની મદદ કરવી જોઇએ. પશુ-પક્ષીઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget