શોધખોળ કરો

ગરુડ પુરાણ અનુસાર સૌથી મોટું પાપ કયું છે? જાણો કયા લોકોને મળે છે નરકમાં સ્થાન

ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પુરાણોમાંનું એક છે જે આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણમાં કેટલીક બાબતોને મહાપાપ તરીકે વર્ણવવામાં આવી છે.

ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પુરાણોમાંનું એક છે જે આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણમાં કેટલીક બાબતોને મહાપાપ તરીકે વર્ણવવામાં આવી છે.

ગરૂડ પુરાણ

1/7
ગરુડ પુરાણ (garuda punara) હિન્દુ ધર્મમાં (hindu dharma) એક મહત્વપૂર્ણ પુરાણ છે. તે વેદ પછી હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંનો એક છે. તે આધ્યાત્મિક (religious), ધાર્મિક અને દાર્શનિક જ્ઞાન દર્શાવે છે, જે આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણમાં કેટલીક બાબતોને મહાપાપ તરીકે વર્ણવવામાં આવી છે.
ગરુડ પુરાણ (garuda punara) હિન્દુ ધર્મમાં (hindu dharma) એક મહત્વપૂર્ણ પુરાણ છે. તે વેદ પછી હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંનો એક છે. તે આધ્યાત્મિક (religious), ધાર્મિક અને દાર્શનિક જ્ઞાન દર્શાવે છે, જે આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણમાં કેટલીક બાબતોને મહાપાપ તરીકે વર્ણવવામાં આવી છે.
2/7
ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ (lord Vishnu) અને તેમના ભક્ત ગરુડના વાર્તાલાપ, ઉપદેશો અને ધાર્મિક જ્ઞાનનો સમાવેશ થાય છે. જીવનનું રહસ્ય તેમાં છુપાયેલું છે. કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે.
ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ (lord Vishnu) અને તેમના ભક્ત ગરુડના વાર્તાલાપ, ઉપદેશો અને ધાર્મિક જ્ઞાનનો સમાવેશ થાય છે. જીવનનું રહસ્ય તેમાં છુપાયેલું છે. કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે.
3/7
હિંદુ શાસ્ત્રો અનુસાર, ગરુડ પુરાણ દ્વારા જ આત્માને આ સંસારમાંથી મુક્તિ મળે છે અને તે નિર્ધારિત સ્થાન તરફ આગળ વધે છે. તેના દેવ સ્વયં વિષ્ણુ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કેટલીક વસ્તુઓને મહાપાપ માનવામાં આવી છે.
હિંદુ શાસ્ત્રો અનુસાર, ગરુડ પુરાણ દ્વારા જ આત્માને આ સંસારમાંથી મુક્તિ મળે છે અને તે નિર્ધારિત સ્થાન તરફ આગળ વધે છે. તેના દેવ સ્વયં વિષ્ણુ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કેટલીક વસ્તુઓને મહાપાપ માનવામાં આવી છે.
4/7
ગરુડ પુરાણમાં બ્રાહ્મણ કે પૂજારીની હત્યા કરવી, કોઈને નશાની હાલતમાં છોડી દેવા અને ભ્રૂણહત્યાને મોટા પાપ ગણવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે, તો તેણે ચોક્કસપણે નરકમાં જવું પડશે.
ગરુડ પુરાણમાં બ્રાહ્મણ કે પૂજારીની હત્યા કરવી, કોઈને નશાની હાલતમાં છોડી દેવા અને ભ્રૂણહત્યાને મોટા પાપ ગણવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે, તો તેણે ચોક્કસપણે નરકમાં જવું પડશે.
5/7
ગરુડ પુરાણમાં સ્ત્રીને ત્રાસ આપવો, વિશ્વાસઘાત કરવો અને શસ્ત્ર તરીકે ઝેરનો ઉપયોગ કરવો એ ગરુડ પુરાણમાં ગંભીર પાપ માનવામાં આવે છે.
ગરુડ પુરાણમાં સ્ત્રીને ત્રાસ આપવો, વિશ્વાસઘાત કરવો અને શસ્ત્ર તરીકે ઝેરનો ઉપયોગ કરવો એ ગરુડ પુરાણમાં ગંભીર પાપ માનવામાં આવે છે.
6/7
ગુરુડ પુરાણ અનુસાર જે લોકો પોતાના સ્વાર્થ માટે બીજાને માનસિક અથવા શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે તેઓ જીવનમાં ક્યારેય સુખ પ્રાપ્ત કરતા નથી. તેમનું સ્થાન અને પ્રતિષ્ઠા કલંકિત થાય છે.
ગુરુડ પુરાણ અનુસાર જે લોકો પોતાના સ્વાર્થ માટે બીજાને માનસિક અથવા શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે તેઓ જીવનમાં ક્યારેય સુખ પ્રાપ્ત કરતા નથી. તેમનું સ્થાન અને પ્રતિષ્ઠા કલંકિત થાય છે.
7/7
ગુરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અસહાય અને જરૂરિયાતમંદોની મદદ નથી કરતા અને નબળાઓને પરેશાન કરતા નથી તેઓ સીધા નરકમાં જાય છે.
ગુરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અસહાય અને જરૂરિયાતમંદોની મદદ નથી કરતા અને નબળાઓને પરેશાન કરતા નથી તેઓ સીધા નરકમાં જાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
Advertisement
metaverse

વિડિઓઝ

IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યુંGujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch VideoRajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાંArvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા
Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા
Actress Marriage: બૉલીવુડની આ હસીના 49 વર્ષની ઉંમરે કરવા માંગે છે લગ્ન, બોલી- હું તૈયાર છું, પણ છોકરો નથી મળતો...
Actress Marriage: બૉલીવુડની આ હસીના 49 વર્ષની ઉંમરે કરવા માંગે છે લગ્ન, બોલી- હું તૈયાર છું, પણ છોકરો નથી મળતો...
Embed widget