શોધખોળ કરો
Shani Puja: આ વસ્તુનું શનિવાર દાન કરવાથી જીવનની મુશ્કેલી થાય છે દૂર અને દરેક ક્ષેત્ર મળે છે વિજય
શનિદેવની પ્રસન્ન કરવાની વિધિિ
1/6

શનિના દુષ્પ્રભાવથી લોકો પર શનિની સાડાસાતી અને પનોતીની અસર થાય છે. શનિની સાડાસાતી ચાલતી હોય તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે જો શનિવાર કેટલીક વસ્તુનું દાન કરવામાં આવે છે તો શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે.
2/6

ધાર્મિક માન્યતા મુજબ શનિવારે કાળા તલનું દાન દેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને રાહુ કેતુનો દોષ પણ શાંત થાય છે.
Published at : 29 May 2021 12:08 PM (IST)
આગળ જુઓ





















