શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sharad Purnima 2022: શરદ પૂર્ણિમાએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોએ માતાજીને કમળ અને શ્રીફળ ધરાવી રીઝવ્યા, જુઓ તસવીરો
Sharad Purnima 2022: આસો મહિનાની પૂનમનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા, રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
![Sharad Purnima 2022: આસો મહિનાની પૂનમનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા, રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/739197de41faa6d02d68b039e92dcfbb166529390564776_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભદ્રકાળી મંદિર
1/9
![આજે શરદ પૂર્ણિમા છે. ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા અનેક ભક્તો અમદાવાદ ઉપરાંત બહારગામથી પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/a71903837282d786c6a7c39d4e80646ea7941.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે શરદ પૂર્ણિમા છે. ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા અનેક ભક્તો અમદાવાદ ઉપરાંત બહારગામથી પહોંચ્યા હતા.
2/9
![ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ જામી હતી. મહાકાળીને પવિત્ર શણગાર કરાયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/43ae920490f923e835d0e4431757bb11cdc06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ જામી હતી. મહાકાળીને પવિત્ર શણગાર કરાયો હતો.
3/9
![ભક્તો કમળ અને શ્રીફળ ધરાવી ભદ્રકાળીને રીઝવતા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/3413d48ee9cce678a979a22ae241cee5a5fba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તો કમળ અને શ્રીફળ ધરાવી ભદ્રકાળીને રીઝવતા જોવા મળ્યા હતા.
4/9
![આ વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવાથી, નવું વર્ષ સારું નીવડે તેવી પ્રાર્થના ભદ્રકાળીને કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/de2303631e01ba4bf8256ac82997f473a961e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવાથી, નવું વર્ષ સારું નીવડે તેવી પ્રાર્થના ભદ્રકાળીને કરી હતી.
5/9
![શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/143f3e65569710d46b972345874060ff078a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.
6/9
![ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/9d775a5139f62565cbf35782eed12f4f6b5c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.
7/9
![અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના મંદિરે શરદ પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોએ દર્શન માટે ભીડ લગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/94259c0420560298f1c14663b78e3b68447fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના મંદિરે શરદ પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોએ દર્શન માટે ભીડ લગાવી હતી.
8/9
![શદર પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/13cddc34bc7c6cbd6e915a14aaa165b0bcd22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શદર પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા હતા.
9/9
![ભક્તોએ આગામી વર્ષ સારું જાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/d46010baae574faad5cfe1fded4a2507e8375.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તોએ આગામી વર્ષ સારું જાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
Published at : 09 Oct 2022 11:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)