શોધખોળ કરો
Vastu Tips: શું તમે પણ ઘરમાં રામ દરબારનો ફોટો લગાવવા માંગો છો? પહેલા જાણી લો વાસ્તુના નિયમો
Vastu Tips Ram Mandir: લોકો તેમના ઘરમાં રામ દરબારનો ફોટો લગાવે છે, પરંતુ શું તમે જાણો છો કે રામ દરબારનો ફોટો લગાવવા માટે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
રામ દરબાર
1/5

જો તમે પણ તમારા ઘરમાં ભગવાન શ્રી રામનો ફોટો લગાવવા માંગો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં ભગવાન શ્રી રામના દરબાર અથવા રામ દરબારની તસવીર લગાવતી વખતે વાસ્તુના નિયમો યાદ રાખો.
2/5

જો તમે ઘરમાં ભગવાન શ્રી રામનો ફોટો લગાવવા માંગો છો, તો ફોટોને ઘરમાં યોગ્ય દિશામાં અવશ્ય લગાવો, તો જ તમને તેનો લાભ મળશે. ચાલો જાણીએ વાસ્તુના નિયમો શું કહે છે.
3/5

જો તમે કિસ્તમના બંધ દરવાજા ખોલવા માંગતા હોવ તો ઘરમાં રામ દરબારની તસવીર મંદિરની પૂર્વ દિવાલ પર લગાવો.તસવીરને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરના સભ્યોમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
4/5

સાથે જ જો તમે રામ દરબારનો ફોટો ઘરમાં યોગ્ય દિશામાં લગાવો છો તો તમને વાસ્તુ દોષથી રાહત મળે છે.
5/5

દરરોજ રામ દરબારની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
Published at : 14 Jan 2024 07:40 AM (IST)
આગળ જુઓ





















