શોધખોળ કરો
Vastu Tips: વાસ્તુ અનુસાર જાણો, ઘરમાં કઇ વસ્તુને રાખવાથી આર્થિક તંગીનો કરવો પડે છે સામનો
પ્રતીકાત્મક તસવીર
1/7

મોટાભાગના લોકોને એવી ફરિયાદ રહે છે કે, ધનની આવક તો થાય છે પરંતુ ટકતું નથી આવક કરતાં ખર્ચ વધી જતાં બરકત નથી રહેતી. જો આપ પણ કંઇ આવી સમસ્યાથી પીડિત હો તો ધન પ્રાપ્તિ અને તેના સંચય માટેના કેટલા વાસ્તુના નિયમ સમજી લો.
2/7

વાસ્તુ દોષ વ્યક્તિનું નસીબ બગાડી દે છે. તેના કારણે પણ ઘણી વખત આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તો જાણીએ ઘરનાં કઇ વસ્તુને ક્યાં રાખવાથી અને કઇ વસ્તુ ખરાબ થવાથી વાસ્તુ દોષ ઉદભવે છે અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ઘરની તિજોરી કે કબાટનો મુખ જો દક્ષિણ દિશામાં હોય તો ખોટો ધનનો વ્યય થાય તેવી સ્થિતિ ઉત્પન થાય છે અને પરિવારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. અલમારી કે તિજોરી કોઇ પણ દિશામાં રાખો પરંતુ તેનું મુખ હંમેશા ઉત્તર દિશામાં જ ખૂલવું જોઇએ.
Published at : 11 Jun 2021 09:08 AM (IST)
આગળ જુઓ





















