શોધખોળ કરો

Smashan Ghat: મહિલાઓ સ્મશાનગૃહમાં કેમ નથી જતી, શું છે તેનું રહસ્ય, જાણો

Smashan ghat: હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર વખતે શવ યાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાની મનાઈ છે, જાણો કેમ.

Smashan ghat: હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર વખતે શવ યાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાની મનાઈ છે, જાણો કેમ.

સામાન્ય માન્યતા મુજબ મહિલાઓને પુરૂષો કરતા વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. પરિવારમાં કોઈના મૃત્યુ સમયે ઘરમાં શોકનો માહોલ જોવા મળે છે. અંતિમ યાત્રામાં મૃત શરીરને લઈ જવું મહિલાઓ માટે અત્યંત કષ્ટદાયક હોય છે. આવી સ્થિતિમાં, મહિલાઓ સ્મશાન ઘાટ પર આ પીડા સહન કરી શકતી નથી. આ જ કારણ છે કે તેમને સ્મશાનગૃહમાં જવાની મનાઈ છે.

1/6
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેનાર મૃતકના પરિવારના સભ્યએ તેનું માથું મુંડન કરાવવું પડે છે. હિંદુ સંસ્કૃતિમાં મહિલાઓનું મુંડન કરવું શુભ માનવામાં આવતું નથી, તેથી તેમને સ્મશાનગૃહમાં જવાની મંજૂરી નથી.
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેનાર મૃતકના પરિવારના સભ્યએ તેનું માથું મુંડન કરાવવું પડે છે. હિંદુ સંસ્કૃતિમાં મહિલાઓનું મુંડન કરવું શુભ માનવામાં આવતું નથી, તેથી તેમને સ્મશાનગૃહમાં જવાની મંજૂરી નથી.
2/6
એવું કહેવામાં આવે છે કે લાશને બહાર કાઢ્યા બાજ, ઘરને સુનસામ ન કરવું જોઈએ, કારણ કે ગુરુડ પુરાણ અનુસાર, વ્યક્તિની આત્મા 10 દિવસ સુધી ઘરમાં રહે છે.
એવું કહેવામાં આવે છે કે લાશને બહાર કાઢ્યા બાજ, ઘરને સુનસામ ન કરવું જોઈએ, કારણ કે ગુરુડ પુરાણ અનુસાર, વ્યક્તિની આત્મા 10 દિવસ સુધી ઘરમાં રહે છે.
3/6
બીજું કારણ એ છે કે અંતિમ સંસ્કાર પછી પુરુષો સ્નાન કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરે છે અને તે પહેલાં મહિલાઓએ ઘરની શુદ્ધિ માટે ઘરમાં જ રહેવું પડે છે.
બીજું કારણ એ છે કે અંતિમ સંસ્કાર પછી પુરુષો સ્નાન કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરે છે અને તે પહેલાં મહિલાઓએ ઘરની શુદ્ધિ માટે ઘરમાં જ રહેવું પડે છે.
4/6
એવું માનવામાં આવે છે કે સ્મશાન પર હંમેશા નકારાત્મક ઉર્જા ફેલાય છે. શોકના માહોલમાં મહિલાઓ પોતાના મનને કાબૂમાં રાખી શકતી નથી. આવી સ્થિતિમાં દુષ્ટ શક્તિઓ તેમના પર વર્ચસ્વ જમાવી શકે છે. આ જ કારણ છે કે મહિલાઓને સ્મશાનગૃહમાં જવા દેવામાં આવતી નથી.
એવું માનવામાં આવે છે કે સ્મશાન પર હંમેશા નકારાત્મક ઉર્જા ફેલાય છે. શોકના માહોલમાં મહિલાઓ પોતાના મનને કાબૂમાં રાખી શકતી નથી. આવી સ્થિતિમાં દુષ્ટ શક્તિઓ તેમના પર વર્ચસ્વ જમાવી શકે છે. આ જ કારણ છે કે મહિલાઓને સ્મશાનગૃહમાં જવા દેવામાં આવતી નથી.
5/6
સ્મશાન ભૂમિનું વાતાવરણ અશુદ્ધ છે, તેથી જંતુઓ મહિલાઓના શરીર અને વાળમાં ચોંટી જાય છે, જેના કારણે તેમને બીમારીઓનું જોખમ પણ રહે છે.
સ્મશાન ભૂમિનું વાતાવરણ અશુદ્ધ છે, તેથી જંતુઓ મહિલાઓના શરીર અને વાળમાં ચોંટી જાય છે, જેના કારણે તેમને બીમારીઓનું જોખમ પણ રહે છે.
6/6
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
Embed widget