શોધખોળ કરો
ભગવાન શંકરને સોમવારના દિવસે આ રીતે કરો અભિષેક, થશે આર્થિક લાભ
ભગવાન શંકરને સોમવારના દિવસે આ રીતે કરો અભિષેક, થશે આર્થિક લાભ
શિવલિંગ
1/6

ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવી ધાર્મિક માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલતા તમામ પ્રકારના દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
2/6

તમે પણ મહાદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવનો વિધિપૂર્વક અભિષેક કરો. તેનાથી ભગવાનની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુશીઓ આવશે.
Published at : 22 Mar 2025 05:48 PM (IST)
આગળ જુઓ




















