શોધખોળ કરો

Ganesh Chaturthi 2023: ગણેશજીની સ્થાપના સાથે કરો આ 6 ઉપાય, ઘર પર વરસશે બાપ્પાની કૃપા

ગણેશ ઉત્સવ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે., જ્યારે તેમની શુદ્ધ હૃદયથી પૂજા કરવામાં આવે છે. ત્યારે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે

ગણેશ ઉત્સવ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે., જ્યારે તેમની શુદ્ધ હૃદયથી પૂજા કરવામાં આવે છે. ત્યારે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે

પ્રતીકાત્મક તસવીર

1/7
ગણેશ ઉત્સવ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે., જ્યારે તેમની શુદ્ધ હૃદયથી પૂજા કરવામાં આવે છે. ત્યારે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના તમામ અવરોધો દૂર થાય છે. આ સમયગાળા દરમિયાન ઘણા જ્યોતિષીય ઉપાયો પણ દર્શાવવામાં આવ્યાં છે. જેનાથી ઘર પર અચૂક બાપ્પાની કૃપા વરસે છે.
ગણેશ ઉત્સવ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે., જ્યારે તેમની શુદ્ધ હૃદયથી પૂજા કરવામાં આવે છે. ત્યારે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના તમામ અવરોધો દૂર થાય છે. આ સમયગાળા દરમિયાન ઘણા જ્યોતિષીય ઉપાયો પણ દર્શાવવામાં આવ્યાં છે. જેનાથી ઘર પર અચૂક બાપ્પાની કૃપા વરસે છે.
2/7
બાપ્પાની કૃપા મેળવવા માટે ગણેશ ચતુર્થી પર આ જ્યોતિષી ઉપાય અચૂક કરો. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો અભિષેક કરવાનું ભૂલશો નહીં. અભિષેક કર્યા પછી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ અચૂક કરો.
બાપ્પાની કૃપા મેળવવા માટે ગણેશ ચતુર્થી પર આ જ્યોતિષી ઉપાય અચૂક કરો. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો અભિષેક કરવાનું ભૂલશો નહીં. અભિષેક કર્યા પછી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ અચૂક કરો.
3/7
ગણેશ ચતુર્થીના દિવસ ઘરના મંદિરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો. ગણેશ યંત્રને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. તેની સ્થાપનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નથી આવતી.
ગણેશ ચતુર્થીના દિવસ ઘરના મંદિરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો. ગણેશ યંત્રને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. તેની સ્થાપનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નથી આવતી.
4/7
ગણેશ ચતુર્થીના અવસરે મનોકામનાની પૂર્તિ માટે બાપ્પાના દુર્વા અચૂક અર્પણ કરો અને કામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો.
ગણેશ ચતુર્થીના અવસરે મનોકામનાની પૂર્તિ માટે બાપ્પાના દુર્વા અચૂક અર્પણ કરો અને કામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો.
5/7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધન સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શુદ્ધ ઘી અને ગોળ અવશ્ય અર્પણ કરો અથવા તો ગાયને ખવડાવો. તેનાથી આર્થિક તંગી દૂર થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધન સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શુદ્ધ ઘી અને ગોળ અવશ્ય અર્પણ કરો અથવા તો ગાયને ખવડાવો. તેનાથી આર્થિક તંગી દૂર થશે.
6/7
શક્ય હોય તો ગણેશ ચતુર્થીના દિવસે હાથીને ચારો નાખો. તેનાથી જીવનની સઘળી સમસ્યાઓ દૂર થાય છે અને બાપ્પાની કૃપા વરશે છે.
શક્ય હોય તો ગણેશ ચતુર્થીના દિવસે હાથીને ચારો નાખો. તેનાથી જીવનની સઘળી સમસ્યાઓ દૂર થાય છે અને બાપ્પાની કૃપા વરશે છે.
7/7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા લગ્નજીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ કરો અને ભગવાન ગણેશને માલપુઆ અર્પણ કરો. આ ઉપાયથી જલ્દી જ તમારા લગ્નની શક્યતાઓ વધવા લાગશે. આ સિવાય ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પીળા રંગની મીઠાઈઓ ચઢાવો. જ્યાં સુધી તમે લગ્ન ન કરો ત્યાં સુધી દર બુધવારે ભગવાન ગણેશને પીળા રંગનું ભોજન અર્પણ કરતા રહો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા લગ્નજીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ કરો અને ભગવાન ગણેશને માલપુઆ અર્પણ કરો. આ ઉપાયથી જલ્દી જ તમારા લગ્નની શક્યતાઓ વધવા લાગશે. આ સિવાય ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પીળા રંગની મીઠાઈઓ ચઢાવો. જ્યાં સુધી તમે લગ્ન ન કરો ત્યાં સુધી દર બુધવારે ભગવાન ગણેશને પીળા રંગનું ભોજન અર્પણ કરતા રહો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA:  ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget