શોધખોળ કરો

Mangalwar Upay: મંગળવારે કરી લો આ એક ઉપાય, જીવનની સઘળા સંકટ, પરેશાની થશે દૂર

Mangalwar Upay: મંગળવારે રામભક્ત હનુમાનની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જરંગબલીની કૃપાથી પરેશાનીઓ, સમસ્યાઓ અને કામમાં આવતી અડચણો દૂર થાય છે.

Mangalwar Upay: મંગળવારે રામભક્ત હનુમાનની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જરંગબલીની કૃપાથી પરેશાનીઓ, સમસ્યાઓ અને કામમાં આવતી અડચણો દૂર થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/5
Mangalwar Upay: મંગળવારે રામભક્ત હનુમાનની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જરંગબલીની કૃપાથી પરેશાનીઓ, સમસ્યાઓ અને કામમાં આવતી અડચણો દૂર થાય છે.
Mangalwar Upay: મંગળવારે રામભક્ત હનુમાનની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જરંગબલીની કૃપાથી પરેશાનીઓ, સમસ્યાઓ અને કામમાં આવતી અડચણો દૂર થાય છે.
2/5
જો તમારા કામમાં હંમેશા અડચણો આવે છે અને કામ પૂરા થતા નથી તો તેના માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને લાડુ ચઢાવો. ભગવાનને ચોલા ચઢાવો, માળા ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પરંતુ ધ્યાન રાખો કે મહિલાઓએ બજરંગબલીને ચોલા ન ચઢાવવા જોઈએ.
જો તમારા કામમાં હંમેશા અડચણો આવે છે અને કામ પૂરા થતા નથી તો તેના માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને લાડુ ચઢાવો. ભગવાનને ચોલા ચઢાવો, માળા ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પરંતુ ધ્યાન રાખો કે મહિલાઓએ બજરંગબલીને ચોલા ન ચઢાવવા જોઈએ.
3/5
જો તમને હંમેશા ધન સંબંધી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તો મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો આસપાસ વાંદરાઓ ન હોય તો કોઈ ગરીબને આ વસ્તુઓ દાન કરો. આ કામથી હનુમાનજી પ્રસન્ન થશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી સતત કરો.
જો તમને હંમેશા ધન સંબંધી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તો મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો આસપાસ વાંદરાઓ ન હોય તો કોઈ ગરીબને આ વસ્તુઓ દાન કરો. આ કામથી હનુમાનજી પ્રસન્ન થશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી સતત કરો.
4/5
મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કર્યા બાદ ગોળ, લાડુ, મગફળી, મધ, મસૂર વગેરેનું દાન ગરીબો અને જરૂરિયાતમંદોને કરો. મંગળવારના દિવસે કરવામાં આવેલ આ કાર્યથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કર્યા બાદ ગોળ, લાડુ, મગફળી, મધ, મસૂર વગેરેનું દાન ગરીબો અને જરૂરિયાતમંદોને કરો. મંગળવારના દિવસે કરવામાં આવેલ આ કાર્યથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
5/5
જો તમને હંમેશા ધન સંબંધી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તો મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો આસપાસ વાંદરાઓ ન હોય તો કોઈ ગરીબને આ વસ્તુઓ દાન કરો. આ કામથી હનુમાનજી પ્રસન્ન થશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી સતત કરો.
જો તમને હંમેશા ધન સંબંધી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તો મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો આસપાસ વાંદરાઓ ન હોય તો કોઈ ગરીબને આ વસ્તુઓ દાન કરો. આ કામથી હનુમાનજી પ્રસન્ન થશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી સતત કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
Embed widget