શોધખોળ કરો

શ્રાવણના શનિવારે સાડાસાતી અને પનોતીથી રાહત મેળવવા કરો આ ખાસ ઉપાય

પ્રતીકાત્મક તસવીર

1/5
તમને જણાવી દઈએ કે શનિ હાલમાં કુંભ રાશિમાં  વક્રી   ગતિ કરી રહ્યો છે અને 15 નવેમ્બરે સાંજે 07:51 કલાકે પૂર્વવર્તી થઈ જશે. જ્યોતિષ અનીશ વ્યાસના જણાવ્યા અનુસાર હાલમાં મકર, કુંભ અને મીન રાશિ માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકો શનિ પનોતીથી પરેશાન છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને આ રાશિવાળા લોકોએ શવનના ચોથા શનિવારે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ.
તમને જણાવી દઈએ કે શનિ હાલમાં કુંભ રાશિમાં વક્રી ગતિ કરી રહ્યો છે અને 15 નવેમ્બરે સાંજે 07:51 કલાકે પૂર્વવર્તી થઈ જશે. જ્યોતિષ અનીશ વ્યાસના જણાવ્યા અનુસાર હાલમાં મકર, કુંભ અને મીન રાશિ માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિવાળા લોકો શનિ પનોતીથી પરેશાન છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને આ રાશિવાળા લોકોએ શવનના ચોથા શનિવારે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ.
2/5
શનિદેવને આ વસ્તુઓ અર્પણ કરોઃ શનિદેવને કાળી અડદની દાળ અને લોખંડની ખીલી અર્પિત કરો. કારણ કે એવી માન્યતા છે કે, કાળી વસ્તુઓમાં શનિદેવનો વાસ હોય છે. શનિદેવને આ વસ્તુઓ અર્પણ કરો અને સરસવના તેલનો દીવો કરો, તેનાથી તમારી રાશિ પર ચાલી રહેલી સાડા સતી અને પનોતીની  અસર ઓછી થશે.
શનિદેવને આ વસ્તુઓ અર્પણ કરોઃ શનિદેવને કાળી અડદની દાળ અને લોખંડની ખીલી અર્પિત કરો. કારણ કે એવી માન્યતા છે કે, કાળી વસ્તુઓમાં શનિદેવનો વાસ હોય છે. શનિદેવને આ વસ્તુઓ અર્પણ કરો અને સરસવના તેલનો દીવો કરો, તેનાથી તમારી રાશિ પર ચાલી રહેલી સાડા સતી અને પનોતીની અસર ઓછી થશે.
3/5
શનિબીજ મંત્રનો જાપ કરોઃ શનિ દોષથી રાહત મેળવવા અથવા તેની અસર ઓછી કરવા માટે શનિબીજ મંત્ર
શનિબીજ મંત્રનો જાપ કરોઃ શનિ દોષથી રાહત મેળવવા અથવા તેની અસર ઓછી કરવા માટે શનિબીજ મંત્ર "ઓમ શન શનિશ્ચરાય નમઃ" નો જાપ શનિવારે ઓછામાં ઓછા 30 વખત કરો.
4/5
પીપળના વૃક્ષની પૂજાઃ શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરો અને તેના મૂળમાં જળ ચઢાવો. સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેનાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે.
પીપળના વૃક્ષની પૂજાઃ શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરો અને તેના મૂળમાં જળ ચઢાવો. સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેનાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે.
5/5
આ વસ્તુઓનું દાન કરોઃ ગરીબો, મજૂરો અને અસહાય લોકોની મદદ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આથી શનિદેવને લગતી વસ્તુઓ જેમ કે, સરસવનું તેલ, અડદની દાળ, કાળા કપડાં, કાળી છત્રી, ચપ્પલ, લોખંડની વસ્તુઓ વગેરેનું દાન કરવાથી શનિદેવની  કૃપા રહે છે
આ વસ્તુઓનું દાન કરોઃ ગરીબો, મજૂરો અને અસહાય લોકોની મદદ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આથી શનિદેવને લગતી વસ્તુઓ જેમ કે, સરસવનું તેલ, અડદની દાળ, કાળા કપડાં, કાળી છત્રી, ચપ્પલ, લોખંડની વસ્તુઓ વગેરેનું દાન કરવાથી શનિદેવની કૃપા રહે છે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget