શોધખોળ કરો
Feng shui plant tips: પૈસાની કમીને દૂર કરશે ફેંગશૂઇના આ 5 છોડ, ઘરમાં અચૂક લગાવો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/95cee093efe5103d29a5a00e83c079f1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીનીટ્રી ક્રાસુલા છોડ
1/5
![મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જેથી મની પ્લાન્ટને હેમેશા અગ્નિ દિશા દક્ષિણ પૂર્વમાં રાખવું જોઇએ. તેનાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/799bad5a3b514f096e69bbc4a7896cd904f37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જેથી મની પ્લાન્ટને હેમેશા અગ્નિ દિશા દક્ષિણ પૂર્વમાં રાખવું જોઇએ. તેનાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
2/5
![કાચની જારમાં કે કાચના બાઉલમાં વાસના છોડને લાલ દોરામાં બાંધીને ઇશાન કે ઉતરી દિશામાં આર્થિક પ્રગતી થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/6bd8407bf6d5ceee8602e3fad4c3511fe476c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાચની જારમાં કે કાચના બાઉલમાં વાસના છોડને લાલ દોરામાં બાંધીને ઇશાન કે ઉતરી દિશામાં આર્થિક પ્રગતી થાય છે.
3/5
![મીનીટ્રી ક્રાસુલા પ્રવેશ દ્રાર પર ઘરકની અંદરની બાજુ રાખવાથી આ પ્લાન્ટ ઘરમાં ચુંબકની જેમ સકારાત્મક ઊર્જા અને સૌભાગ્યને આકર્ષિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a2e5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીનીટ્રી ક્રાસુલા પ્રવેશ દ્રાર પર ઘરકની અંદરની બાજુ રાખવાથી આ પ્લાન્ટ ઘરમાં ચુંબકની જેમ સકારાત્મક ઊર્જા અને સૌભાગ્યને આકર્ષિત કરે છે.
4/5
![આર્થિક ઉન્નતિ માટે સફેદ પીસ લીલીને ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. ધનધાન્ય સંપત્તિમાં વૃદ્ધિ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/156005c5baf40ff51a327f1c34f2975b25bb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આર્થિક ઉન્નતિ માટે સફેદ પીસ લીલીને ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. ધનધાન્ય સંપત્તિમાં વૃદ્ધિ થશે.
5/5
![તુલસીને ઘરના આંગણાના ઉત્તર, ઇશાન અથવા પૂર્વ દિશામાં લગાવવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં ધન ધાન્યની ક્યારેય કમી નથી રહેતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/86fd4e2d2bd98b8b69279feff366ed3092829.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસીને ઘરના આંગણાના ઉત્તર, ઇશાન અથવા પૂર્વ દિશામાં લગાવવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં ધન ધાન્યની ક્યારેય કમી નથી રહેતી.
Published at : 07 Mar 2022 03:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)