શોધખોળ કરો
Chandra Grahan 2025: આપની બર્થ ડેટના અંક પરથી જાણો ચંદ્રગ્રહણને આપના જીવન પર શું થશે અસર
Chandra Grahan 2025: આ વર્ષે, 7 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે. ચંદ્રગ્રહણની દરેક વ્યક્તિના જન્મ તારીખ મુજબ કેવી અસર થશે જાણીએ અંક જ્યોતિષ
પ્રતીકાત્મક તસવીર
1/9

મૂલાંક 1-આ સમય તમારા આત્મવિશ્વાસને અસર કરશે, કાર્યસ્થળમાં અવરોધો આવી શકે છે અને તમને ભૂતકાળના કાર્યો ફરીથી કરવાની તક મળશે.
2/9

મૂલાંક 2 -આ અંકના લોકો માટે મુશ્કેલ હોઈ શકે છે. તેમનું માનસિક સંતુલન અને ભાવનાત્મક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે, સંબંધોમાં સંઘર્ષ અથવા અંતર આવી શકે છે. ધ્યાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.
Published at : 01 Sep 2025 07:32 AM (IST)
આગળ જુઓ





















