શોધખોળ કરો
Ganesh Chaturthi 2022 Date: ગણેશજીને દુર્વા કેમ પસંદ છે? જાણો તેને અર્પણ કરવાનો નિયમ અને મંત્ર
ગણેશજીને દુર્વા કેમ પસંદ છે?
1/8

10 દિવસનો ગણેશ ઉત્સવ 31 ઓગસ્ટ 2022ના રોજ ગણેશ ચતુર્થીથી શરૂ થયો. ગણેશજીની પૂજામાં દુર્વાનું વિશેષ મહત્વ છે. ગણપતિને દુર્વા અર્પણ કરવાના પણ નિયમો છે, ચાલો જાણીએ.
2/8

ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપિત કર્યા પછી તેની વિધિવત પૂજા કરો. વિધ્નહર્તાને દુર્વા અતિ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દુર્વા એક પ્રકારનું ઘાસ છે, જેને દૂબ, અમૃતા, અનંતા, મહાઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Published at : 02 Sep 2022 08:25 AM (IST)
આગળ જુઓ





















